વિશેષ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ સ્ટુડન્ટ્‌સ માટે અમદાવાદમાં આયોજીત નેશનલ કોન્ફરન્સ – ૨૦૨૨માં પ્રેરક ઉપસ્થિતિ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશ અને રાજ્યને અમૃતકાળમાં વિકાસની નવી ઊંચાઇઓ સર કરાવવાનું રાષ્ટ્રનિર્માણ દાયિત્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાય નિભાવેઃ- મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક…

કુંભ મેળા પહેલા ગંગાને અવિરલ નિર્મલ કરવાનો સંકલ્પ કરવો પડશે : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૨૦૨૫માં પ્રયાગરાજમાં આયોજિત થનાર કુંભ મેળા પહેલા ગંગાને અવિરલ નિર્મલ કરવાના સંકલ્પને પુરો…

વ્હોટ્‌સએપમાં ઈસ્લામ કબૂલવાની રિક્વેસ્ટ આવે તો ચેતજો, ફસાઈ જશો તમે

ધર્મનગરી વારાણસીમાં વ્હોટ્‌સએપ પર ધર્મ પરિવર્તનનો પ્રચાર કરવાનો મામલો સામે આવ્યો છે. વ્હોટ્‌સએપ પર ઇસ્લામ કબૂલ કરવાની રિક્વેસ્ટ કરવામાં આવી…

ગીતાબા જાડેજાએ આશાપુરા મંદિર અને BAPS અક્ષર મંદિર ખાતે દર્શન કર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૩ વિધાનસભાની બેઠક હંમેશા ચર્ચાસ્પદ રહી છે. ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપને ભવ્ય જીત મળી છે.…

મુખ્ય અતિથિ અને જાણીતા વૈજ્ઞાનિક ડૉ. રઘુનાથ માશેલકરે 44મા જમનાલાલ બજાજ ફાઉન્ડેશન પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા

મુંબઈ, 8મી ડિસેમ્બર, 2022: જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા જમનાલાલ બજાજ ઍવોર્ડ્સની 44મી આવૃત્તિમાં માનવતાવાદી અને સામાજિક કાર્યના ક્ષેત્રમાં તેમના દ્રષ્ટાંતરૂપ…

ગાઝીયાબાદથી  વિદ્યાર્થીની સાથે તેના શિક્ષકે બે વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી

ગાઝિયાબાદના નંદ ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર નરાધમ શિક્ષકે બળાત્કાર કર્યો હતો. આ નરાધમ…

Latest News