રાજનીતિ

રાહુલ અને માયા સહિત કુલ ૩૦૦૦ને સંઘ દ્વારા નિમંત્રણ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે પોતાના ત્રણ દિવસીય કાર્યક્રમ માટે દેશભરના આશરે ૩૦૦૦ લોકોને આમંત્રણ આપ્યા છે. આ લોકોમાં…

ભાજપ સાથે ગઠબંધન માટે ટીઆરએસ તૈયાર થઈ શકે

નવી દિલ્હી: વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પોત પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ…

હવે હાર્દિકને એસજીવીપી હોસ્પિટલમાં ખસેડાયો

અમદાવાદ: ખેડુતોની દેવા માફી અને પાટીદારો માટે અનામતની માંગ કરીને આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ હજુ પોતાની માંગને લઇને…

તેલંગાણા : ૧૦૫ ઉમેદવારની યાદી ચંદ્રશેખર રાવે જાહેર કરી

નવી દિલ્હી: તેલંગાણામાં વિધાનસભા ભંગ થતાની સાથે જ કારોબારી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ૧૦૫

અખિલેશની ઓરંગઝેબ સાથે યોગી આદિત્યનાથે તુલના કરી

લખનૌ: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે

હાર્દિકની માંગ ઉપર મુખ્ય ચર્ચા : વિવાદનો ઉકેલ આવી શકે

અમદાવાદ :ગુજરાત સરકાર અને પાટીદાર અનામત તેમજ ખેડૂત દેવા માફી માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક

ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે કરેલા ઉપવાસ

અમદાવાદ: હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફીની માંગ અને અનામતની માંગ સાથે છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે, ત્યારે…

હોસ્પિટલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલે ટવીટ્‌ કર્યું

અમદાવાદ: સોલા સિવિલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલે ચોંકાવનારૂ ટવીટ્‌ કર્યું હતું. હાર્દિકે ટ્‌વીટમાં લખ્યું કે, આમરણ ઉપવાસ આંદોલનના ૧૪મા…

નરેશ પટેલની હાર્દિક, અગ્રણીઓ સાથે ચર્ચા

અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમાધાનકારીરીતે ઉકેલી લેવા ખોડલધામના વડા નરેશ પટેલ સવારે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલે અન્ય…

તબિયત વધારે ખરાબ થતાં હાર્દિક પટેલને સોલા સિવિલમાં ખસેડાયો

અમદાવાદ: પાટીદાર સમુદાય માટે અનામતની માંગ અને ખેડૂતોની દેવા માફીની માંગણી આમરણંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત આજે વધારે…