રાજનીતિ
રાહુલ અને માયા સહિત કુલ ૩૦૦૦ને સંઘ દ્વારા નિમંત્રણ
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે પોતાના ત્રણ દિવસીય કાર્યક્રમ માટે દેશભરના આશરે ૩૦૦૦ લોકોને આમંત્રણ આપ્યા છે. આ લોકોમાં…
ભાજપ સાથે ગઠબંધન માટે ટીઆરએસ તૈયાર થઈ શકે
નવી દિલ્હી: વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પોત પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ…
હવે હાર્દિકને એસજીવીપી હોસ્પિટલમાં ખસેડાયો
અમદાવાદ: ખેડુતોની દેવા માફી અને પાટીદારો માટે અનામતની માંગ કરીને આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ હજુ પોતાની માંગને લઇને…
તેલંગાણા : ૧૦૫ ઉમેદવારની યાદી ચંદ્રશેખર રાવે જાહેર કરી
નવી દિલ્હી: તેલંગાણામાં વિધાનસભા ભંગ થતાની સાથે જ કારોબારી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ૧૦૫
અખિલેશની ઓરંગઝેબ સાથે યોગી આદિત્યનાથે તુલના કરી
લખનૌ: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે
હાર્દિકની માંગ ઉપર મુખ્ય ચર્ચા : વિવાદનો ઉકેલ આવી શકે
અમદાવાદ :ગુજરાત સરકાર અને પાટીદાર અનામત તેમજ ખેડૂત દેવા માફી માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક
ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે કરેલા ઉપવાસ
અમદાવાદ: હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફીની માંગ અને અનામતની માંગ સાથે છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે, ત્યારે…
હોસ્પિટલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલે ટવીટ્ કર્યું
અમદાવાદ: સોલા સિવિલમાં દાખલ થયા બાદ હાર્દિક પટેલે ચોંકાવનારૂ ટવીટ્ કર્યું હતું. હાર્દિકે ટ્વીટમાં લખ્યું કે, આમરણ ઉપવાસ આંદોલનના ૧૪મા…
નરેશ પટેલની હાર્દિક, અગ્રણીઓ સાથે ચર્ચા
અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમાધાનકારીરીતે ઉકેલી લેવા ખોડલધામના વડા નરેશ પટેલ સવારે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલે અન્ય…
તબિયત વધારે ખરાબ થતાં હાર્દિક પટેલને સોલા સિવિલમાં ખસેડાયો
અમદાવાદ: પાટીદાર સમુદાય માટે અનામતની માંગ અને ખેડૂતોની દેવા માફીની માંગણી આમરણંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત આજે વધારે…
