રાજનીતિ

બાંગ્લાદેશના ઘુસણખોરોને બહાર કરાશે  : અમિત શાહ

જયપુર: બાંગ્લાદેશી ઘુસણખોરોના મુદ્દા પર ભાજપે ફરીએકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટી પ્રમુખ અમિત શાહે આજે કહ્યું હતું કે, આવા…

ગુજરાતમાં લોકશાહી મરીપરવારી છે : ધાનાણી

અમદાવાદ: ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકશાહી મરી…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના વેરામાં કોઇ ઘટાડો નહીં થાય-નીતિન પટેલ

અમદાવાદ: પેટ્રોલ ડીઝલના ભાવ બેકાબૂ થયેલા છે ત્યારે ગુજરાત સરકારે કોઇપણ રાહત આપવાનો આજે ઇન્કાર કરી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી…

બેંકિંગ વ્યવસ્થા કોંગ્રેસ પાર્ટી દ્વારા ખરાબ કરાઈ છે :સ્મૃતિ

નવી દિલ્હી: ભાજપે નેશનલ હેરાલ્ડ કેસ અને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નિવેદનને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા…

રાજ્યના યુવાનોને નોકરી માટે સરકાર કટિબદ્ધ: રૂપાણી

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવ સહ જાહેર કર્યુ છે કે રાજ્યમાં યુવાનોને સરકારી સેવામાં રોજગાર અવસરો મળે તે માટે આ…

લોકસભાની આગામી ચૂંટણીને લઇ ચૂંટણીપંચનો મહત્વનો નિર્ણય

અમદાવાદ: આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તા.૧પ ઓક્ટોબર સુધી ચાલનાર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં આગામી તા.૧ જાન્યુઆરી, ર૦૧૯ સુધીમાં જે યુવાઓની ઉંમર…

ગાંધીવાદી મૂલ્યને જાળવવા માટે હાર્દિકનું જીવન જરૂરી

અમદાવાદ: પાસના કન્વીનર  હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૮મો દિવસ હતો ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે તેની મુલાકાત લીધી હતી…

હેરાલ્ડ કેસમાં રાહુલ, સોનિયા ગાંધીની અરજી ફગાવી દેવાઈ

નવી દિલ્હી: પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતોને લઇને કેન્દ્ર સરકારની સામે આક્રમક વલણ અપનાવી રહેલી કોંગ્રેસ

૩૫એની લડાઈ મોત સુધી જ લડાશે : મહેબુબા મુફ્તી

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ બાદ હવે પીડીપીએ પણ રાજ્યમાં પંચાયત ચૂંટણીના બહિષ્કાર માટેની જાહેરાત કરી

કોંગ્રેસી નેતાઓ દ્વારા જોરદાર સુત્રોચ્ચાર કરાયા

અમદાવાદ: દેખાવો કરતાં સેંકડો કોંગી નેતાઓ અને આગેવાનોની અટકાયત કરાઇ. ભારત બંધ એલાનમાં પોલીસે અત્યાર સુધી