રાજનીતિ
બાપૂના સ્વચ્છતાના મંત્રથી ભારતને આઝાદી મળી ગઇ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને દુનિયાના સૌથી મોટા અભિયાન તરીકે ગણાવીને રાષ્ટ્રપિતા મહાત્મા
મોટી નોકરી છોડી પ્રોફેશનલો હવે રાજનીતિમાં ઘુસી રહ્યા છે
નવી દિલ્હી : ચૂંટણી નજીક આવતાની સાથે જ જુદા જુદા ક્ષેત્રોના કુશળ લોકો હવે રાજનીતિની મુખ્ય ધારામાં પ્રવેશ કરવા માટે
મહાત્મા ગાંધી અને શાસ્ત્રીને દેશભરના લોકોએ યાદ કર્યા
નવીદિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના જન્મદિવસના પ્રસંગે આજે તેમને યાદ કરવામાં
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી યાદવ આજે ગુજરાત પહોંચશે
અમદાવાદ: પ્રદેશ ભાજપા મીડિયા કન્વીનર ડા. હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે, આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ
વિવેક તિવારી પ્રકરણઃ હત્યાને કેજરીવાલે સંપ્રદાય સાથે જોડી
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં શુક્રવારના દિવસે રાત્રે પોલીસ કોન્સ્ટેબલની ગોળી એપલના એરિયા સેલ્સ મેનેજર
સર્જિકલ સ્ટ્રાઇક પ્રોક્સીવોરનો જવાબ હતોઃ મોદીની સાફ વાત
નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૮મી વખત મન કી બાત કાર્યક્રમ મારફતે દેશના લોકો સાથે વાત કરી હતી. મોદીએ
વર્ષોથી સત્તાવિમુખ કોંગીને જબરદસ્ત નાણાંની ભીડ છે
અમદાવાદ: છેલ્લા ૨૮ વર્ષથી ગુજરાતમાં સત્તા વિહોણી બનેલી કોંગ્રેસ ધીમે ધીમે નાણાં ભીડમાં સપડાઈ ગઈ છે અને હવે એવી સ્થિતિ…
કોંગ્રેસ વર્ગ વિગ્રહ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે
અમદાવાદ : પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સાબરકાંઠા જિલ્લા કારોબારીને સંબોધતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં નગરપાલિકાની પેટા ચુંટણીમાં જે પરિણામો…
સંયુક્ત રાષ્ટ્રમાં સુષ્માએ પાકને ફટકાર લગાવી
સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૩માં સત્રમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે પાકિસ્તાન ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા.
સર્જિકલ સ્ટ્રાઈકને લઈ કોંગી આજેય પ્રશ્નો કરે છે : મોદી
નવી દિલ્હી: તેલની વધતી જતી કિંમતો, રાફેલ વિમાન સોદાબાજી સહિતના મુદ્દા પર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ…
