રાજનીતિ

મોદી ટુંક સમયમાં સોનિયા ગાંધીના ગઢમાં પહોંચી શકે

રાયબરેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંત સુધી યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીની યાત્રા કરી શકે છે. દેશના…

સંસદનુ શિયાળુ સત્ર તોફાની બનશે : ઘણા મુદ્દાઓ છવાશે

નવી દિલ્હી : રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે સંસદનુ શિયાળુ સત્ર આવતીકાલે મંગળવારથી શરૂ થઇ…

નાણાં અને પદ મળ્યું હોવાથી બાવળિયા ભાજપમાં ગયા છે

અમદાવાદ : જસદણ પેટા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તરફથી જારદારરીતે પ્રચાર ચાલી  રહ્યો છે. બન્ને પક્ષોનાઉમેદવારો ગામે…

મહિલા મોરચા અધિવેશનનું અમિત શાહ ઉદ્‌ઘાટન કરશે

અમદાવાદ: ભાજપા મહિલા મોરચાના ૨૧,૨૨ડિસેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી અને વ્યવસ્થાનાઆયોજન માટે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના…

મંદિર મુદ્દે કાનૂન બનાવવા ભૈયાજી જોશી દ્વારા સૂચના

નવી દિલ્હી :  અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને આજે દેશના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાંવિહિપની રેલી…

પાટીદાર પાવર : અલ્પેશની મુક્તિ વચ્ચે યોજાયેલ ભવ્ય સંકલ્પ યાત્રા

અમદાવાદ :  ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં આખરે ત્રણમહિના અને ૨૦ દિવસ જેલમાં પસાર કર્યા બાદ સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમાંથીબહાર…

જસદણ પેટાચુંટણી : ભાજપ સ્ટાર પ્રચારક ઉતારવા તૈયાર

અમદાવાદ :  જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો શંખ ફૂંકાઈ ચુક્યો છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા બહુમતી મળવાના દાવાઓ કરવાની સાથે-સાથે…

એક્ઝિટ પોલ બાદ અનેક નેતા ભગવાનની શરણમાં

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી માટે તમામ એક્ઝિટ પોલના પરિણામ સપાટી ઉપર આવ્યા બાદ હવે રાજકીય પક્ષોમાં ભારેઉત્તેજના દેખાઈ…

મધ્યપ્રદેશમાં ચોથી વખત ભાજપ સરકાર બનશે : શિવરાજનો દાવો

નવી દિલ્હી :  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી માટે શુક્રવારના દિવસે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામ આવી ગયા…

એક્ઝિટ પોલ : મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કાંટાની ટક્કર હશે

નવીદિલ્હી :  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેમતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. આ…