રાજનીતિ

મતદાન સર્વે પરિણામ ઉપર પ્રતિબંધ મુકાયો

અમદાવાદ : આગામી તારીખ ૨૦ ડિેસેમ્બર-૨૦૧૮ના રોજ ૭૨-જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન મતદાન અંગેના સર્વેક્ષણ અને…

રાજનીતિના જાદુગર તરીકે અશોક ગેહલોત ગણાય છે

જયપુર : રાજનીતિના જાદુગર તરીકે પણ અશોક ગેહલોતને જોવામાં આવે છે. મારવાડ

બોલ હવે લોક અદાલતમાં જ છે : કોંગ્રેસની પ્રતિક્રિયા

નવી દિલ્હી :  રાફેલ ડિલના મામલામાં સુપ્રીમ કોર્ટે કોઇપણ અનિયમિતતા હોવાનો સાફ ઇન્કાર કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલી વધી ગઈ…

મોદીને રાહત : રાફેલ ડિલમાં કોઇ અનિયમિતતા થયાની સુપ્રીમની ના

નવી દિલ્હી :  રાફેલ ડીલને લઇને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોના આરોપોનો સામનો કરી રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ…

જસદણ પેટા ચૂંટણી : ૨૨૬ ઇવીએમને પહોંચાડી દેવાયા

અમદાવાદ : આગામી તા.૨૦ ડિસેમ્બરના રોજ યોજાનારી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનેલઇ આજે તંત્ર દ્વારા ૨૨૬ ઇવીએમ મશીન અને વીવીપેટ મશીન …

મોદી ઝંઝાવત સર્જશે…

નવી દિલ્હી : • ત્રણ રાજ્યોમાં કારમી હાર થયા બાદ મોદી ફરી વર્ષ ૨૦૧૩-૧૪વાળાપ્રચારના જુના મોડમાં આવશે • હિન્દી પટ્ટામાં…

રાયબરેલીમાં મોદીની પ્રથમ રેલીને લઇ તમામ તૈયારીઓ

લખનૌ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી ડિસેમ્બરના દિવસે ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલીમાં પ્રથમ રેલી કરવા જઇ રહ્યા છે. આને…

દક્ષિણ, પૂર્વ અને પૂર્વોતરમાં મોદી ઝંઝાવતી પ્રચાર કરશે

નવી દિલ્હી : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ જેવા રાજ્યો ભાજપના હાથમાંથી નિકળી ગયા બાદ હવે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ…

રાફેલ ડીલમાં અનિયમિતતા નથી : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી :   રાફેલ ડીલને લઇને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોના આરોપોનો સામનો કરી

ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીને લઇને મડાગાંઠ : બેઠકો જારી

નવી દિલ્હી : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કોણ રહેશે તેને લઇને ભારે ઘમસાણની સ્થિતિ  સતત બીજા દિવસે જારી રહી હતી.…