દીકરી પરિવારની મરજી વિરુદ્ધ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો પિતાની મિલકતમાં હક્ક મળે? જાણો ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે પિતાની વારસાગત સંપત્તિમાં દીકરીના હક્ક અંગે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટ અનુસાર પિતાની સંપત્તિમાં પુત્રીના હક્ક…

દિલ્હીમાં કૃત્રિમ વરસાદનું કેમ થઈ ગયું સૂરસૂરિયું? IITના ડાયરેક્ટરે જણાવ્યું કારણ

દિલ્હીમાં મંગળવારે ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. ભેજ ઓછો હોવાથી વરસાદ થઈ શક્યો નહોતો. આઈઆઈટી…

વાવાઝોડું મોન્થા આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાયું, મચાવ્યું તબાહીનું તાંડવ, હવે કયા રાજ્ય પર છે સૌથી વધુ જોખમ?

અમદાવાદ: આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાયા પછી “મોન્થા” વાવાઝોડું આખરે નબળું પડી ગયું છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) એ…

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ચાલુ નાણા વર્ષના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં મજબૂત કામગીરી

નાણાકીય દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક ગાળામાં સ્થિર કામકાજ અને ઉચ્ચ મૂડીખર્ચના કારણે SCA આવક 16%ની વૃદ્ધિ…

અગસ્ત્ય મુનિ આશ્રમથી મોરારી બાપુએ રામકથા યાત્રાના બીજા દિવસની શરૂઆત કરી

રવિવારે મધ્યપ્રદેશનાં સતનાના અગત્સ્ય મુનિ આશ્રમથી પૂજ્ય મોરારિ બાપુએ બીજા દિવસની કથાનો આરંભ કર્યો હતો. પૂજ્ય બાપુની આ 966મી રામકથા…

ભારત જ નહીં, વિદેશમાં પણ ભારતીય કારનો દબદબો, જાણો કઈ કંપનીની માગ સૌથી વધુ?

ભારતીય ઓટો ઇન્ડસ્ટ્રી હવે માત્ર ડોમેસ્ટિક માર્કેટ જ નહીં, પરંતુ વિદેશી માર્કેટમાં પણ પોતાની ધાક જમાવી રહ્યું છે. ચાલુ નાણાકીય…

IND vs AUSની પહેલી મેચમાં એશિયા કપના હીરો પાસે મોટી સિદ્ધિ મેળવવાની તક, સૂર્યાની કરશે બરાબરી

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 ઓક્ટોબરથી 5 મેચની ટી20i સીરિઝની શરૂઆત થશે. આ સીરિઝમાં સૂર્યકુમાર યાદવ, શુભમન…

આજનું હવામાન: 12 રાજ્યોમાં જોવા મળશે વાવાઝોડાની અસર, ભારે વરસાદ અને પવનની આગાહી, જાણો ઠંડીને લઈને લેટેસ્ટ અપટેડ

નવી દિલ્હી: દક્ષિણ ભારતના ઘણાં રાજ્યોમાં વરસાદી વાતાવરણ છે, જ્યારે બીજી બાજુ ઉત્તર ભારતમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો…

નિર્મલ કુમાર મિંડા એસોચેમના નવા પ્રમુખ અને અમિતાભ ચૌધરીની સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત

અમદાવાદ : યુનો મિંડા ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન નિર્મલ કુમાર મિંડાએ એસોચેમ (એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા) ના…

મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો

ચિત્રકૂટ: રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા મુખ્ય અતિથિ રાજેન્દ્ર શુક્લ અને…