News
આર્મીની તૈયારી કરતા ઉમેદવારોને મોજ પડી જાય એવા સમાચાર, ભારતીય સેના દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
Agniveer Recruitment: ભારતીય સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય સેનામાં આશરે 1.8 લાખ સૈનિકોની…
કેડિલા ફાર્માસ્યુટિકલ્સે કહાયા ટર્મરિક ક્રીમ કરી લોન્ચ, બેજાન ત્વચાને બનાવશે ફ્રેશ અને યુવાન
અમદાવાદ: ભારતની અગ્રણી રિસર્ચ આધારિત હેલ્થકેર કંપની, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે કહાયા ટર્મરિક ક્રીમના લોન્ચની જાહેરાત કરી છે. આ નવી રજૂઆત,…
“પામ તેલનું અનાવરણ: વિજ્ઞાન, સમાજ, નવીનતા, ટકાઉપણું અને આગળ વધવાનો માર્ગ” વિષય પર સેમીનારનું આયોજન કરાયું
કોલકાતા : ઓઇલ ટેકનોલોજીસ્ટિસ એસોસિયેશન ઓફ ઇન્ડિયા, ઇસ્ટર્ન ઝોન દ્વારા મલેશિયન પામ ઓઇલ કાઉન્સિલ (MPOC) અને જાદવપુર યુનિવર્સિટી, કોલકાતાના સહયોગથી…
સુધા મૂર્તિની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સનો આરંભ
આ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા અદાણી ઇન્ટરનેશનલ સ્કુલ (ADIS)ના પ્રયોજક નમ્રતા અદાણીએ આ પ્રસંગે ભારતભરના વાચકોની યુવા પેઢીને વાંચન પ્રત્યે…
Talentwale.com એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે ભારતનું પ્રથમ જોબ ભરતી પ્લેટફોર્મ લોન્ચ કર્યું
- ભારતના ઔદ્યોગિક ભવિષ્યને નવો અભિગમ: Talentwale.com ભરતી ક્ષેત્રમાં ઉતર્યું - મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સાચી જરૂરિયાતોને TARGET કરતું દેશનું પ્રથમ અનોખું…
માણસના મોતના 24 કલાક પછી મડદાં સાથે શું શું થયા છે? સ્મશાનના કર્મચારીની વાત સાંભળીને ધ્રૂજી જશો
મૃત્યુ એક સનાતન સત્યા છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નક્કી છે અને એ જ સૃષ્ટિનો નિયમ છે.…
રાજકોટમાં હત્યા કરાયેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
રાજકોટ: 32 વર્ષીય સ્નેહા આસોડિયા નામની પરણીતાની વેલનાથપરા વિસ્તારમાં અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યા કરાયેલી…
બાબા નીમ કરોલી મહારાજના 125માં પ્રકટોત્સવ નિમિત્તે શ્રી સંકટમોચન મહાવીર મંદિરે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું
આગામી ૨૮ નવેમ્બરે બાબા નીમ કરોલી મહારાજના ૧૨૫મા પ્રકટોત્સવ નિમિત્તે શ્રી સંકટમોચન મહાવીર મંદિરે દિવસભરની ઉજવણી યોજાશે. બાબા નીમ કરોલી…
ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા અડાલજની વાવ ખાતે અદ્દભુત ‘વોટર ફેસ્ટિવલ’નું આયોજન કરાયું
અમદાવાદ: ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા અડાલજ ની વાવ ખાતે યોજાયેલા શાનદાર વોટર ફેસ્ટિવલે પ્રેક્ષકો વચ્ચે જબરજસ્ત આકર્ષણ જમાવ્યું હતું. અહીં…
પંજાબ નેશનલ બેન્ક દ્વારા MSMEના વિકાસને પ્રોત્સાહન આપવા મેગા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું
અમદાવાદ: પંજાબ નેશનલ બેન્ક (PNB) દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI), આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક મેગા MSME…
