News

એનએસસીન (કેએન)ના એક મોટા ઉગ્રવાદીની નાગાલેન્ડમાં ધરપકડ

એનએસસીએન (કિટોવી-નિયોપાક) જૂથના એક મોટા ઉગ્રવાદીની નાગાલેંડમાં ૨૩ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી, જેથી નાગા વિદ્રોહીઓને મોટી અસર પહોંચશે.

પ્રશંસનીય સેવા બદલ કોણ મેળવશે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ?

ગુજરાત રાજ્યમાં પોલીસ ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને પોતે કરેલા અસાધારણ કાર્ય બદલ પોલીસ ચંદ્રકો આપવામાં આવી છે.  આ…

જાણો રાજ્યકક્ષાનો ૬૯મો પ્રજાસત્તાક પર્વ ક્યાં ઉજવાશે?

મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ મનમોહક મહેસાણા  વિસનગરમાં સાયન્સ કાર્નિવલ-ર૦૧૮ ખુલ્લો મૂકશે

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પિતાઓની નજરે

દીકરીનાં દિવસનું પણ કંઈ સેલિબ્રેશન હોતુ હશે? દીકરી દિવસ ન હોય દીકરીનાં જન્મનો ઉત્સાહ તો જન્મારા સુધીનો હોય...હા, પણ અહીં…

સાબરમતી ફેસ્ટિવલમાં યોજાયો હેરીટેજ થીમ પર ફેશન શો

અમદાવાદ હવે અનેક નવા કોન્સેપટ અને ફેસ્ટિવલ ની હારમાળા સર્જી અને એક વાઇબ્રન્ટ શહેર બનતું જાય છે. ફ્લાવર શો, ગુજરાત…

૧૪મી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોએ 
ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરવાના શપથ લીધા

૧૪મી ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા બાદ શપથવિધિ માટે આમંત્રણ…

જાણો દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ થનાર ટેબ્લો વિશે

પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી વિષયક ટેબ્લો રજૂ થશે આગામી ૨૬મી જાન્યુઆરીએ નવી…

ઓએનજીસી એચપીસીએલમાં સરકારના તમામ ૫૧ ટકા શેરની ખરીદી કરશે

ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી) હિંદુસ્તાન પ્રેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ) (બીએસઇ/એનએસઇઃ ૫૦૦૧૦૪) માં સરકારના તમામ ૫૧.૧૧ ટકા શેરની ખરીદી કરશે. આ…

ભારતના નવી ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ચૂંટણી કમિશનના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ કરવામાં આવી છે. ૨ ડિસેમ્બર, ૧૯૫૩માં…

એશ્વર્યા રાય બચ્ચન સહિત ૧૧૨ ફર્સ્ટ લેડિઝને સમ્માનિત કરવામાં આવી

મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા સંજય ગાંધીએ નવી દિલ્હીમાં ૧૧૨ અસાધારણ રૂપથી સફળ મહિલાઓને સમ્માનિત કરી હતી. આ પ્રસંગે …