News

બજેટ સત્ર પૂર્વે પ્રધાનમંત્રીએ મીડિયા સમક્ષ આપેલું વક્તવ્ય

ગત સત્રમાં સુપ્રીમ કોર્ટના આદેશ ઉપરાંત પણ ત્રણ તલાક, (ત્રિપલ તલાક) સંસદમાં અમે પસાર ન કરાવી શક્યા. હું આશા રાખું…

રાજકોટ શહેરમાં પ્રથમ વખત ભ્રમરગીત રસામૃત મહોત્સવનું આયોજન

રાજકોટઃ શ્રી દ્વારકેશલાલજી મહારાજના કંઠે ૩૧મી સુધી ચાલનારી કથામાં મોટી સંખ્યામાં વૃજવાસીઓ ભ્રમરગીતનું  રસપાન કરી રહયા છે. શ્યામસુંદરના સખા ભ્રમર…

જાણો આસિયાન દેશો માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અભિપ્રાય

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આસિયાન દેશોના સંદર્ભમાં લખાયેલા લેખમાં આસિયાનનાં દરેક સભ્ય દેશ માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૬મી જાન્યુઆરીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો…

પ્રસુન જોષી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં નહીં જાય

જેએલએફ એટલે કે જયપુર લિટેરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી ભાગ લેશે નહિં. ઘણાં સમયથી આ…

રાષ્ટ્રીય પરેડમાં ગાંધીજીના જીવન-કવને તાદ્શ્ય  નિહાળીને દર્શકો મંત્ર મુગ્ધ

નવી દિલ્હી ખાતે આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક…

ફોટોજર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એનાયત

જાણીતા ફોટો જર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તે બદલ ટીમ ખબરપત્રી તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.

ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી મહેસાણાં ખાતે થઈ

ગુજરાતમાં રાજ્ય કક્ષાનાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે મહેસાણામાં કરવામાં આવી.  આ ઉજવણીમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૃઆત…

ગુજરાતનું ગૌરવ: મનોજ જોષી બન્યા પદ્મશ્રી

ગુજરાતનાં જાણિતા રંગમંચ અને ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કરનાર દિગ્ગજ અભિનેતા મનોજ જોષીને પદ્મશ્રી ઓવોર્ડ એનાયત થવા જઈ…

એલજીની #karsalaam પહેલ ભારતીય સૈનિકોના જોશને સલામ કરશે

અમદાવાદઃરાષ્ટ્રની કન્ઝયુમર ડ્યુરેબલ અગ્રણી એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા આજે ભારતીય સૈનિકોને સમર્પિત ઈંકરસલામ પહેલ રજૂ કરવા સાથે દેશમાં ૬૯મું પ્રજાસત્તાક વર્ષ…