News

પ્રધાનમંત્રી મોદી મુંબઇમાં જેએનપીટીના ચોથા કંટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે

આજે મુંબઇમાં જવાહર લાલ નેહરૂ પોર્ટ (જેએનપીટી)ની ચોથી કંટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આ સાથે જ જેએનપીટી પોતાની…

રિયલ હિરો ભારતીય વાયુસેના ગર્ભવતી મહિલાની મદદે

હંમેશા ભારતીય વાયુ સેના આકસ્મિકતા માટે સજ્જ હોય છે. આ વખતે પણ વાયુસેના ગર્ભવતી મહિલાની જીંદગી બચાવી છે. સમગ્ર ઘટના…

દુનિયાની સૌથી મોટી કોમ્પુટર આધારિત પરીક્ષા એપ્રિલ-મે 2018માં યોજાવાની આશા

રેલવે મંત્રાલય દ્વારા દુનિયાની સૌથી મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રુપ સી લેવલ-1 અને લેવલ-2ની 89,409 જગ્યાનો…

‘અમદાવાદ – મુંદ્રા’ વિમાની સેવાનો પ્રારંભ

મુખ્ય મંત્રીએ આજે અમદાવાદ એરપોર્ટથી ‘અમદાવાદ-મુંદ્રા’ વચ્ચેની પ્રથમ વિમાની સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, દેશનો…

ગુજરાત ઇન-સી-ટુ સ્લમ રીહેબીલીટેશનમાં અગ્રેસર છે: મુખ્યમંત્રી

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સ્લમ રિહેબીલીટીશન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. આ સંદર્ભમાં તેમણે જાહેર કર્યુ કે, રાજયમાં…

સુરત શહેરમાં રૂ.૬૦૬ કરોડનો ૯૦ મીટર આઉટર રીંગ રોડ બનશે

સુરત શહેર માટે સુડા વિસ્તારમાં ૯૦ મીટર આઉટર રીંગ રોડનું અંદાજે રૂ.૬૦૬ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ રીંગ રોડને હાઇડેન્સીટી…

અપરાધિત તપાસમાં ફોરેંસિક મહત્વપૂર્ણ ભાગ છે:­ રાજનાથ સિંહ

ગુન્હાથી બચવાનો સૌથી યોગ્ય રીત છે તેની શોધ કરવી. દિલ્હી ખાતે દિલ્હી પોલીસના 71માં સ્થાપના દિવસ પરેડને સંબોધિત કરતા કેન્દિરીય…

જાન્યુઆરી-૧૮ દરમિયાન વિદેશી પ્રવાસીઓના આગમનમાં વધારો નોંધાયો

બ્યુરો ઓફ ઇમીગ્રેશન તરફથી મળતા રાષ્ટ્રીયતા અને એરપોર્ટ પ્રમાણેના આંકડાઓના આધાર પર પર્યટન મંત્રાલય વિદેશી પ્રવાસીઓના આગમનની સાથે ઇ-પર્યટક વીઝા…

કોચીન શિપયાર્ડમાં આગની ઘટનાથી ૫ લોકોના મોત

કેરળના કોચીન શિપયાર્ડમાં સમારકામ દરમિયાન એક જહાજમાં આગ લાગવાની ઘટના ઘટી છે. આ ઘટનામાં પ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે…

અંદમાનમાં ૫.૬ના ભૂકંપના આંચકાથી ધ્રુજી ધરા

અંડમાન દ્વીપ પર સવારે ભૃંકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે ૮.૯ મિનિટે અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ…