News

કેન્દ્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો

કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓને મોટી રાહત પહોંચાડી છે. સરકારે મોંઘવારી ભથ્થા (ડીએ)માં બે ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી…

સેમસંગ ગેલેક્સી S9 અને ગેલેક્સી S9+ ભારતમાં લોંચ

સેમસંગે છેલ્લે તેના ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી S9 અને S9+ ને ભારતમાં રજૂ કર્યા છે. સ્પેનના  શહેર  બાર્સિલોનામાં પ્રિ-મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ…

હવે મેરઠમાં આંબેડકરની મૂર્તિ તોડવામાં આવી

ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત પછી લેનિની મૂર્તિ તોડવાની ઘટના પછી મૂર્તિ તોડવાનો ઘટનાક્રમ ચાલુ જ છે. ત્રિપુરાથી શરુ થયેલો…

સરકારની બેદરકારીથી બે વર્ષમાં ગુજરાતમાં 184 સિંહોના થયા મોત

ગુજરાતના સાસણગીરના જંગલમાં જોવા મળતા એશીયાઇ સિંહો સમગ્ર દેશનું ગૌરવ માનવામાં આવે છે. ખાસ કરીને રાજ્ય સરકાર અને રાજ્યના ટૂરિઝમ…

પ્રવીણ તોગડિયાની ગાડીનો ટ્રક સાથે અકસ્માત, હત્યાના પ્રયાસનો તોગડિયાનો દાવો

વીએચપીના નેતા પ્રવીણ તોગડિયાની કારને સુરતમાં કામરેજ નજીક અકસ્માત નડ્યો છે. તોગડિયાએ આ મામલે સરકાર પર સીધો આક્ષેપ કરતા કહ્યું…

સિરિંજની કિંમત પર ડિસ્ટ્રિબ્યૂટર્સ મબલખ નફો રળી રહ્યા છે

નવી દિલ્હી, દેશમાં સિરિંજ અને નીડલ્સ બનાવતી કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સ તગડો નફો કરી રહ્યા છે. સિરિંજ અને નીડલ્સ પર…

આધાર કાર્ડ લીંક કરવાની તારીખ લંબાઈ શકે છે

કેન્દ્ર સરકાર વિવિધ સેવાઓ અને કલ્યાણ યોજનાઓને આધાર કાર્ડ સાથે લીંક કરવાની 31 મી માર્ચની તારીખ લંબાવી શકે છે. સરકારે…

ગોબરધન યોજનાનું મહત્ત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમમાં ગોબરધન (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સ ફંડ સ્કીમ) યોજનાની ચર્ચા કરતાં કહ્યું…

યુલિપમાં સુધારાથી વીમાધારકોને થશે લાભ

યુલિપ રોકાણનું એક એવું માધ્યમ છે જે જીવન અને મૃત્યુ બન્ને સ્થિતિઓમાં પરિવાર માટે મદદગાર નિવડે છે. પરંતુ તોતિંગ ચાર્જને…

રાજ્યના કર્મચારીઓ-પેન્શનરોને ૭મા પગારપંચનો તફાવતનો લાભ રોકડમાં મળશે

વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા…