News

૧૩ હજાર રેલવે કર્મચારીઓની નોકરી જઇ શકે છે

ભારતીય રેલવેમાં નોકરી કરી રહેલા ૧૩ હજાર કર્મચારીઓને નિલંબિત કરવામાં આવી શકે છે. આ તમામ કર્મચારીઓ લાંબા સમયથી બિનસત્તાવાર રીતે…

ગુજરાતમાં પીવાના પાણીનુ જળસંકટ ટળ્યું

ગુજરાતમાં આવનારા ઉનાળામાં જળસંકટ આવશે તે બાબતથી સૌ કોઇ ચિંતાગ્રસ્ત હતા.  ગુજરાતમાં જે લોકો પીવાના પાણી માટે નર્મદા પર આધારિત…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશોના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પેલેસ્ટાઇન, સંયુક્ત આબ અમીરાત અને ઓમાનની ચાર દિવસની યાત્રા પર બપોર બાદ જવા માટે રવાના થશે.…

જીએસટી પરિષદે સર્કસ, નૃત્ય અને નાટ્ય મંચ પર જીએસટીમાં રાહત આપવાની ભલામણ કરી

જીએસટી પરિષદે ૧૮ જાન્યુઆરીના રોજ આયોજિત પોતાની બેઠકમાં જીએસટીમાં છૂટના ઉદ્દેશ્યથી એ ભલામણો કરી છે કે નાટક અથવા નૃત્ય, પુરસ્કાર…

પ્લાસ્ટિક ઉદ્યોગને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્ય સરકાર પ્લાસ્ટિક પાર્કનું નિર્માણ કરશે

 પ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી પ્લાસ્ટિક ઉદ્યોગના વિશ્વના ત્રીજા સૌથી મોટા પ્રદર્શનનું ગાંધીનગરમાં ૧૨ ફેબ્રુઆરી સુધી આયોજન  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં…

જો તમે પ્લાસ્ટિક આધાર કાર્ડનો ઉપયોગ કરો છો તો ચેતી જાવ

આધાર કાર્ડ અનેક બાબતોને લઇને હાલમાં ચર્ચામાં છે, ત્યારે આધાર કાર્ડને લઇને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. જો…

આવતીકાલે પ્લાસ્ટ ઇન્ડિયા-૨૦૧૮નું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન

ગાંધીનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગનું ૧૦મું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-સેમિનાર-પરિસંવાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ બુધવારે ૭મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ટાઉનહોલમાં બપોરે ૧૨-૩૦ કલાકેપ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮નું ઉદઘાટન કરશે.…

પ્રધાનમંત્રી મોદી યુએઇ ખાતે વર્લ્ડ ગવર્નમેંટ સમિટને સંબોધિત કરશે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ થી ૧૩ ફેબ્રુઆરીના રોજ સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આ પ્રવાસ દરમિયાન યુએઇમાં આયોજીત…

માલદીવમાં ઇમરજન્સીઃ ભારતે જાહેર કર્યું એલર્ટ

માલદીવમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. આ કટોકટી જોતાં વિદેશ મંત્રાલયે સોમવારે દેશના નાગરિકોને માલદીવની બિનજરૂરી યાત્રા કરવા ન કરવા…

અમારો ઘણો બધો સમય ખાડો ભરવામાં ગયોઃ અમિત શાહ

અમિત શાહનું રાજ્યસભામાં પ્રથમ ભાષણ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણની શરૂઆત કરતા…