News
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષનો વિજય થયો
સુપ્રીમ કોર્ટેનો જ્ઞાનવાપી કેસમાં વજૂખાના સફાઈ કરવા આદેશ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સીલબંધ વિસ્તારની સફાઈની માંગ કરતી અરજી પર મંગળવારે…
હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકો ના અવસાન બાદ તેમની લોન અને લોન પરનું વ્યાજ માડવાળ કરાશે
ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્ત્વનો પરિપત્ર જાહેર કરાયોગાંધીનગર : ગુજરાત રાજ્યના શિક્ષકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. સેકડો…
ઈરાનના પાકિસ્તાન ઉપર હવાઈ હુમલાથી દુનિયા ચોકી ઉઠી
એક તરફ દુનિયાના બે મોટા મોરચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વ યુદ્ધનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. આવા સંજાેગોમાં…
ઈરાને પાકિસ્તાનમાં જૈશ-અલ-અદલની છાવણીઓ પર એર સ્ટ્રાઇક કરી
ઈરાને પાકિસ્તાનમાં આતંકી છાવણીઓ પર એર સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે મંગળવારે પાકિસ્તાનમાં આતંકી…
ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો
ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઇ-ચલણ આપવામાં આવશેઅમદાવાદ : દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકોમાં ટ્રાફિકની…
રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતના કુંભાર પરિવારોને અંદાજે પાંચ કરોડ દિવડાનો મળ્યો ઓર્ડર મળ્યો
કુંભાર પરિવારોને રૂપિયા ૧ કરોડથી વધુનો આર્થિક ફાયદો કરાવશેઅમદાવાદ : ખાસ કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજ્યના કુંભાર પરિવારો…
ધોરણ ૧૨ પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
૧૬ જાન્યુઆરી ના બદલે હવે ૨૨ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશેઅમદાવાદ :ગુજકેટની પરીક્ષાને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.…
લિહોડા ગામમાં સંભવિત લઠ્ઠાકાંડને લઇને રાજ્ય ભરમાં ૧૦૦થી વધુ સ્થળે દરોડા
લઠ્ઠાકાંડ અધિકારીઓનો પણ ભોગ લેતો હોવાથી બેકફૂટ પર આવી ગયેલી પોલીસે તમામ દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવીગાંધીનગર : ગાંધીનગરના લિહોડા…
ઇતિહાસમાં પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં
ગુજરાત ટૂરિઝમ સાથે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ૨૮ જાન્યુઆરીએ શાનદાર કાર્યક્રમનું આયોજનગાંધીનગર :અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ફિલ્મફેર એવોર્ડ માત્ર…
ગુજરાતના PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા
IIT ખડગપુર અને ASIના નેતૃત્વમાં છેલ્લાં ૭ વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે ગાંધીનગર :ગુજરાતના PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં…
