News
અમદાવાદ ૮માં થિયેટર ઓલિમ્પિક્સ માટે સજ્જ
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી), નવી દિલ્હી દ્વારા આયોજિત વિશ્વના સૌથી વિશાળ થિયેટર ફેસ્ટિવલનું આયોજન ભારતમાં પ્રથમવાર થઈ રહ્યું છે.…
ISએ ઈરાકમાં કરેલ ભારતીયોની ઘાતકી હત્યાની જાણ ચાર વર્ષ બાદ થઇ
વર્ષ 2014માં ઇરાકમાં જે ૩૯ ભારતીયો ગુમ થયા હતા તેના વિશે આંચકાજનક સમાચાર બહાર આવ્યા છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે…
સુમોનાએ શેનો ખુલાસો કર્યો ?
ધ કપિલ શર્મા શોથી પોપ્યુલર થયેલી સુમોના ચક્રવર્તીના અફેરની ખબરો વારંવાર આવતી હોય છે. હાલમાં જ બંગાળી સિનેમા સાથે જોડાયેલા…
૧.૪૧ કરોડ રૂ.નો આવકવેરો વારંવારની આપેલ મુદત પછી પણ ના ભરનાર એવા મહેશ ગાંધીની ધરપકડ
આવકવેરાના ડિફોલ્ટર મહેશ પી. ગાંધીની મહેશ ગાંધીએ વેરા પેટે રૂ. ૧.૪૧ કરોડથી વધુ રકમ ભરવાની બાકી છે. આવકવેરા ખાતા તરફથી…
ફેસબુક જેવી સોશિયલ સાઈટ્સ ડેટાની સુરક્ષા બાબતે ફરી વિવાદમાં
બ્રિટિશ ડેટા એનાલિસ્ટ કંપની 'કેમ્બ્રિજ એનાલિટિકા'એ ફેસબુક પરથી અંદાજે ૫ કરોડ વપરાશકર્તાનો ડેટા ચોરી કરીને મેળવ્યો હોવાની વિગત સામે આવી…
કવિતા એટલે …
કવિતા એટલે કોઈ પણ વાતને રચનાત્મકતા આપીને પ્રાસ બેસાડીને દર્શાવાતો પદ્યનો પ્રકાર કવિતા એટલે બોરિંગ નિબંધ કે લેટરને અલંકારિત રીતે…
અમેરિકામાં કોલ સેન્ટર સંબંધિત બિલ પસાર થવાથી ભારતીય કોલ સેન્ટરોની મુશ્કેલી વધી શકે છે
મંગળવારે અમેરિકન કોંગ્રેસે સંસદમાં કૉલ સેન્ટર સંબંધિત એક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં પ્રસ્તાવ કરાયો છે કે, ભારત સહિતના…
ભારતમાં ૨૦માંથી એક વ્યક્તિ ઓરફન ડિસીઝથી પીડાય છે
નેશનલ સાયન્સ એકેડમી દ્વારા અસામાન્ય ગણાતા ઓરફન રોગો વિશે બે દિવસીય સેમિનારનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(એએમએ) ખાતે કરવામાં આવ્યું હતું,…
AIADMKની નેતા વી.કે.શશીકલાના પતિ એમ. નટરાજનનું અવસાન
આવક કરતાં વધુ મિલકત વસાવવાના કેસમાં ચાર વર્ષની જેલ ભોગવી રહેલા AIADMKની નેતા વી.કે.શશીકલાના પતિ એમ. નટરાજનનું અવસાન આજે વહેલી…
કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ દ્વારા સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરી
સુત્રોની મળતી માહિતી મુજબ રાજસ્થાન, ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થઈ છે. કેન્દ્ર તથા રાજ્યોની એજન્સીઓ…
