News

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ મંત્રને સાકાર કરવા પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ બનાવવાના હેતુથી છેલ્લા એક વર્ષમાં રૂ.૫૭ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઇ : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

ગાંધીનગર : મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના ઉમદા હેતુથી…

લો બોલો …ઇન્દોરમાં એક મહિલાએ ભીખ માંગીને ૪૫ દિવસમાં અઢી લાખ રૂપિયાની આવક કરી

ઇન્દોર : ભીખ માગવાનો ધંધો એકદમ કસદાર છે એમ કહો તો કોઈ વાત નહીં માને, પરંતુ ઇન્દોરમાં એક મહિલાએ ૪૫…

દેશનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. ૧૮.૩૮ લાખ કરોડ થઈ ગયું : CBDT

નવીદિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ રવિવારે જણાવ્યું હતું કે દેશનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ.…

ઇઝરાયેલની કંપનીએ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવા 8 બિલિયનના રોકાણની દરખાસ્ત મોકલી

જેરુસલેમ-નવીદિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેમિકન્ડક્ટરમાં દેશને વૈશ્વિક હબ બનાવવા માટે ખૂબ જ ગંભીર છે. તાઈવાનથી લઈને અમેરિકા અને…

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની SVNITનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુઃ-દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણઃ- *નવા ઉદ્યોગો અને રોજગારનું સૃજન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન…

રામ ભક્તોને સુરતથી અયોધ્યા માટે લઈ જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો

ટ્રેનને પોણો કલાક સુધી નંદુરબાર સ્ટેશને ઊભી રાખવી પડીસુરત : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવી…

Carrington ફેમિલી સલૂને અમદાવાદમાં બીજી બ્રાન્ચ શરૂ કરી, વધુ સાત બ્રાન્ચ ખોલવાની યોજના

અમદાવાદ – બ્યૂટી અને વેલનેસ ઉદ્યોગમાં જાણીતા કેરિંગ્ટન ફેમિલી સલૂને રવિવારે માનવંતા ગ્રાહકો, મૂલ્યવાન ભાગીદારો અને સ્થાનિક સમુદાયના સભ્યોની હાજરીમાં…

‘ઈમરજન્સી’ જાેયા પછી હું વડાપ્રધાન બનું તેવું કોઈ નહીં ઈચ્છે : કંગના રનૌતે

મુંબઈ : સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કંગના રણોત પણ તક મળે તો સાંસદ બનવા ઈચ્છુક…

ભારતે IPhone 15 ના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો

વોશિંગ્ટન-નવીદિલ્હી : એપલ માટે આજે ભારત એક મોટું બજાર બની ગયું છે. APPLE ભારતમાં મોટા પાયે સ્માર્ટફોનનું ઉત્પાદન કરી રહી…

કતારથી પરત ફરેલા ભારતીય કર્મચારીઓએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા

કતારમાં મૃત્યુદંડ પરના ૮ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા કતારમાં મૃત્યુદંડ પરના ૮ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત…