ભારત

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનું પહેલું વિવાદિત નિવેદન

ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક જૂથે…

જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત અને સલામત

જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ ૫૦ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર શ્રી…

ઝારખંડના બોકારોમાં 8 નક્સલીઓને ઠાર, જેમાંથી એક પર તો 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું

ઝારખંડમાં બોકારોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કોબ્રા કમાન્ડો અને નકસલીઓ વચ્ચે ભયંકર અથડામણ થઈ. આ અથડામણમાં કોબ્રા કમાન્ડનો મોટી સફળતા…

મરાઠી ગંદા છે તો મહારાષ્ટ્રમાં કેમ આવ્યા છો? મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ

મુંબઈ : એક વાત સૌ કોઈ જાણે છે કે, મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં…

UNESCOએ શ્રીમદ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને આપ્યું મોટું સન્માન

કેન્દ્રીય સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શુક્રવારે આ બહુમાન અંગે જાણકારી આપતાં તેને ભારતની સભ્યતાના વારસાની ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.…

શું તમે પણ ચારધામની સરળતાથી યાત્રા કરવા માગો છો, તો આ કામ કરવાનું ચૂકશો નહીં

દહેરાદૂન : આ વર્ષે એપ્રિલથી પવિત્ર ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થતાંની સાથે જ આખા મહિનાની સીટો થોડા કલાકોમાં જ…

Latest News