ભારત

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના 1,11,111 જળ સંચયના કાર્યના સંકલ્પને મળશે બળ, 12 ટાટા હિટાચીનું લોકાર્પણ કરાયું

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારાને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ…

ઉત્તર પ્રદેશના સંભલમાં લગ્ન પ્રસંગમાં માતમ, વરરાજા સહિત 8 લોકોના મોત, સમગ્ર ઘટના જાણીને ધ્રૂજી જશો

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં લગ્નની પાર્ટી લઈ જતી બોલેરો એસયુવી કોલેજની દિવાલ સાથે અથડાતા ૨૪ વર્ષીય વરરાજા સહિત…

ASIએ ઓડિશાના સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ છઠ્ઠી સદીમાં બંધાયેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક સ્થળ તરીકે જાહેર કર્યું છે. આ શિવ…

શું હાર્ટ એટેકથી મોત પાછળ કોરોના વેક્સીન જવાબદાર છે? જાણો ICMRએ શું કહ્યું?

ICMR અને AIIMSના એક વિસ્તૃત અભ્યાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, યુવાનોમાં અચાનક થવાના મોતના કેસને કોવિડ 19 વેક્સિન…

બિરલા ફર્ટિલિટી અને IVFએ ‘ફર્ટિલિટી સર્કલ’ લોન્ચ કર્યું; ભારતમાં પહેલીવાર ટોલ-ફ્રી માર્ગદર્શન સપોર્ટ લાઈન શરુ કરાઈ

અમદાવાદ : ભારતના ટોચના ત્રણ ફર્ટિલિટી નેટવર્ક્સમાંથી એક બિરલા ફર્ટિલિટી અને IVFએ ફર્ટિલિટી સર્કલ (1800 123 1515)ની શરુઆત કરી છે,…

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

ચેરમેન ગૌતમ અદાણીના "સેવા એ જ પૂજા"ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં…

Latest News