ભારત
GSTના ઘટાડા બાદ સ્પ્લેન્ડર અને એક્ટિવા પહેલા કરતા કેટલી સસ્તી થઈ, જાણો હવે કેટલામાં મળશે?
નવી દિલ્હી: GSTના નવા રેટ લાગુ થઈ ગયા છે. તેનાથી રોજિંદા જીવનની વસ્તુઓ સાથે ટુ વ્હીલર પર પણ ભારે રાહત…
વિશ્વનો સૌથી અનોખું ગામ, અહીં થાય છે સૌથી વધુ જોડિયા બાળકોનો જન્મ, વૈજ્ઞાનિકો પણ ગોથે ચડ્યાં
અમદાવાદ : ભારત ઘણા અનોખા ગામ આવેલા છે. જેના વિશે જાણીને તમે પણ નવાઈમાં પડી જશો. જોકે, કેરળનું કોડિન્હી ગામ…
SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીની પ્રાથમિકતાઓની રૂપરેખા
ગૌતમ અદાણીએ એ તમામ આરોપોને "લક્ષિત હુમલા"ના ભાગ તરીકે લેખાવ્યા હતા. વૈશ્વિક ચકાસણી છતાં કામગીરીની ગતિ જાળવી રાખવા બદલ તેમણે…
પતંજલિની પોતાની તમામ વસ્તુઓના ભાવ ઘટાડ્યાં; સાબુ, શેમ્પૂ, તેલ, બિસ્કિટ, ઘી સહિતની વસ્તુઓની કિંમત ઓછી કરી, અહીં જુઓ નવા ભાવની યાદી
Patanjali Price Cut: આવતીકાલથી દેશમાં GST 2.0ની શરૂઆત થવા જઈ રહી છે અને હવે માત્ર 5% અને 18%ના બે ટેક્સ…
અમૂલે ઘી, માખણ, આઈસ્ક્રીમ સહિત 700 વસ્તુઓનો ભાવ ઘટાડ્યો, જાણો કઈ વસ્તુ કેટલી સસ્તી થઈ
અમદાવાદ: અમૂલે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ ઘી, માખણ, આઈસ્ક્રીમ, પનીર અને ચોકલેટ સહિત 700થી વધારે વસ્તુઓ કિંમતો…
SEBIની ક્લીનચિટ બાદ અદાણી ગ્રુપના શેરો રોકેટ બન્યા, એક દિવસમાં ₹69,000 કરોડનો અધધ ઉછાળો!
સેબીએ હિંડનબર્ગ તપાસમાં ગ્રુપને મંજૂરી આપ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો આવ્યો, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ફરી વળ્યો અને સમૂહમાં…
અલ્કેમ ફાઉન્ડેશને મુઝફ્ફરપુરમાં ઉત્તર બિહારના સૌથી મોટા રેડિયો થેરાપી સેન્ટર પર ₹100 કરોડનું રોકાણ કર્યું
અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ ની CSR શાખા, અલ્કેમ ફાઉન્ડેશને ₹100 કરોડના રોકાણ સાથે બિહારના મુઝફ્ફરપુરમાં સંપ્રદા સિંહ મેમોરિયલ રેડિયોથેરાપી સેન્ટરની સ્થાપનાને…
નારાયણ હેલ્થ સિટી અમદાવાદ દ્વારા એક જ દિવસે 5,500થી વધુ મહિલાઓના ઇસીજી સ્ક્રીનિંગ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
અમદાવાદ: ભારતની અગ્રણી હેલ્થકેર પ્રોવાઈડર નારાયણ હેલ્થએ મહિલાઓ માટે હૃદયરોગ નિવારણમાં નવો ધોરણ રચ્યો છે. સંસ્થાએ પોતાના 20થી વધુ હોસ્પિટલો…
IRCTC સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો ટ્રેનની ટિકિટ કેવી રીતે બુક કરાવી શકાશે? જાણો તમામ માહિતી
Indian Railway New Rules: ભારતીય રેલવેએ 1 ઓક્ટોબરથી ઓનલાઈન રિઝર્વેશન માટે IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક ફરજિયાત કર્યું છે. એટલે…
સોનપ્રયાગ-કેદારનાથ વચ્ચે પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસને LoA મળ્યો
૧૨.૯ કિમીનો આ રોપવે પ્રકલ્પ કાર્યાન્વિત થયા બાદ મુસાફરીનો સમય ૯ કલાકના વિકટ ટ્રેકથી ઘટીને માત્ર ૩૬ મિનિટનો થવા સાથે…
