ભારત

VIDEO: રખડતા કૂતરાનું ટોળું પાછળ પડતા આખલો છલાંગ લગાવીને ઘરની છત પર ચડી ગયો, નીચે ઉતારવામાં લોકોનો પરસેવો છૂટી ગયો

તેલંગાણાના આદિલાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેના વિશે જાણીને તમે પણ નવાઈમાં પડી જશો. અહીં એક આખલો રખડતા…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75માં જન્મ દિવસે થશે “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ…

અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો

છેલ્લા ૧૨ મહિનામાં કંપનીને મળેલા વીજ પુરવઠો આપવા મળેલો આ પાંચમો મોટો ઓર્ડર છે પરિણામે હવે કરારની કુલ ક્ષમતા ૭,૨૦૦…

‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું ભવ્ય વિમોચન : આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ

આત્મનિર્ભર ભારતના નિર્માણના ધ્યેય સાથે, સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત 'સ્વદેશોત્સવ – ૨૦૨૫' નું ભવ્ય વિમોચન આજે રાજકોટ ખાતે કેન્દ્રીય…

MIT-WPUએ ખેતીના બગાડમાંથી ગ્રીન હાઇડ્રોજન અને બાયોસીએનજી પેદા કરવા અનોખી ટેકનોલોજી વિકસાવી

MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી (MIT-WPU)નાં ગ્રીન હાઇડ્રોજન સેન્ટરનાં સંશોધકોએ ડૉ. રત્નદીપ જોશી (MIT-WPUમાં ગ્રીન હાઇડ્રોજન રિસર્ચ સેન્ટરના એસોસિએટ ડાયરેક્ટર)નાં નેતૃત્વમાં…

‘વોકલ ફોર લોકલ’ અભિયાન ભારતનાં ઔદ્યોગિક પરિવર્તનનાં નવા યુગનો પ્રારંભ બન્યું

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા “વોકલ ફોર લોકલ” ઉપર ભાર મૂકતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું…

ઓક્સિલો ફિનસર્વે “ImpactXસ્કોલરશીપ પ્રોગ્રામ” અંતર્ગત શિષ્યવૃતિના વિસ્તરણ માટે CSR રોકાણને બમણું કર્યું

ભારતમાં શિક્ષણ-કેન્દ્રિત અગ્રણી NBFC, ઓક્સિલો ફિનસર્વ કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે તેના CSR રોકાણને બમણું કર્યું છે. એડિવેટ CSR બેનર…

PM મોદીએ પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી, ૧,૫૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી

શિમલા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તાજેતરના વાદળ ફાટવા, ભારે વરસાદ અને…

લદ્દાખના સિયાચીન બેઝ કેમ્પ પર વિનાશક હિમપ્રપાત, ૩ સૈનિકો શહીદ

લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પમાં એક વિનાશક હિમપ્રપાત થયો હતો, જેમાં ત્રણ ભારતીય સેનાના જવાનોના દુ:ખદ મૃત્યુ થયા હતા, અધિકારીઓએ પુષ્ટિ…

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ.પ્રીતિ અદાણીની હિમાયત

આ તકે ડૉ. પ્રીતિ અદાણીએ સહિયારી આ ચળવળ માટે બિન-ચર્ચાને પાત્ર ત્રણ બાબતોની રૂપરેખા આપી હતી જેમાં પ્રથમ સહ-નિર્માણ કે…