ભારત
સિવિલ હોસ્પિટલ માં અત્યાર સુધીમાં કુલ ૨૦૯ અંગદાન થકી ૬૯૨ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૬૭૦ જરૂરીયાતમંદને જીવનદાન
અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના તબીબોએ સતત ૧૧ કલાક અંગો માટેના રીટ્રાઇવલ સેન્ટરમાં કાર્યરત રહીને ૧૧ લોકોને નવજીવન આપ્યું…
છેલ્લા ૧૨ કલાકમાં જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદથી ૩ લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢ વિસ્તારમાં શનિવારે વાદળ ફાટવાથી ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને બે અન્ય…
દિલ્હીમાં વરસાદે 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ
નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગના અહેવાલ મુજબ, ચોમાસુ દેશભરમાં સક્રિય છે, જેના કારણે ખાસ કરીને પહાડી પ્રદેશોમાં વ્યાપક વિનાશ…
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્યારે આવશે ભારત? સત્તાવાર તારીખ થઈ જાહેર
નવી દિલ્હી: ક્રેમલિન દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર ૨૦૨૫ માં ભારતની સત્તાવાર મુલાકાત લેશે…
વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા છે.…
TikTokએ ગુડગાંવ ઓફિસ માટે નવી ભરતી શરૂ કરી, શું ટીકટોકની ભારતમાં થઈ રહી છે વાપસી?
TikTok Recruitment: ભારતમાં ટીકટોકને બેન થયા ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. જૂન 2020માં જ્યારે ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ…
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે રૂ. ૮૬,૪૧૮ કરોડના મૂડી રોકાણ સાથે ૩.૯૮ લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન
લઘુ ઉદ્યોગો એ રોજગારી સર્જન, ગરીબી નિવારણ અને ઔદ્યોગિક વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે કે લઘુ ઉદ્યોગો દેશના…
કર્ણાટક-કેરળ બોર્ડર પર બસની બ્રેક ફેલ થતાં પેસેન્જર શેલ્ટર સાથે અથડાઈ, ૬ લોકોના મોત
મેન્ગ્લુરુ : ગુરુવારે (૨૮ ઓગસ્ટ) કર્ણાટક-કેરળ સરહદ પર આવેલા તાલાપડી નજીક એક દુ:ખદ અકસ્માત થયો, જ્યારે કાસરગોડથી મેંગલુરુ જઈ રહેલી…
રાજસ્થાન હાઈકોર્ટે ૨૦૨૧ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા રદ કરી
જયપુર : રાજસ્થાન હાઈકોર્ટે ગુરુવારે પેપર લીક અને રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના સભ્યોની સંડોવણીના આરોપોને કારણે વિવાદાસ્પદ ૨૦૨૧ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર…
આ રાજ્યમાં મહિલાઓને દર મહિને મળશે ૨,૧૦૦ રૂપિયાની સહાય, ૧૯-૨૦ લાખ મહિલાઓને મળશે લાભ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર ૨૫ સપ્ટેમ્બરથી ‘દીન દયાળ લાડો લક્ષ્મી યોજના‘ લાગુ કરશે,…
