ભારત
૩ પાકિસ્તાની આતંકવાદીઓ ઘુસ્યા હોવાની માહિતી મળ્યા બાદ સમગ્ર બિહારમાં હાઇ એલર્ટ
પટના : રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જ્યાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ રાજ્યમાં ઘૂસી ગયા બાદ બિહાર પોલીસ…
રાજસ્થાનમાં દહેજના માંગથી પીડિત ટીચરે પોતાની ૩ વર્ષની બાળકી સાથે આગ લગાવી આત્મહત્યા કરી
જાેધપુર : રાજસ્થાનના જાેધપુરમાં એક સ્કૂલની ટીચરે પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે આગ ચાંપી દીધી, જેમાં દહેજના ત્રાસથી મૃત્યુનો વધુ…
જમ્મુ કાશ્મીરમાં સરકારી કચેરીઓમાં પેન ડ્રાઇવ ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો, કેમ લેવાયો આવો નિર્ણય?
જમ્મુ : જમ્મુ અને કાશ્મીર સરકારે સિવિલ સચિવાલયના તમામ વહીવટી વિભાગો અને જિલ્લાઓમાં ડેપ્યુટી કમિશનરોની કચેરીઓમાં સત્તાવાર ઉપકરણો પર પેન…
હિમાચલ પ્રદેશમાં IMDનું રેડ એલર્ટ: ભારે વરસાદના કારણે 8 જિલ્લામાં શાળાઓ બંધ, 685 રસ્તા બંધ
શિમલા : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, આઠ જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. ભારે…
યુપીના લખનૌમાં IAF ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું ભવ્ય સ્વાગત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અપાયું સન્માન
લખનૌ : શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન અને એક અવકાશયાત્રી છે જેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ના મિશનમાં ભાગ…
ઓનલાઈન ગેમિંગની ગેમ ઓવર, બિલને રાષ્ટ્રપતિ મુર્મુની મંજૂરી મળી
નવી દિલ્હી : રાજ્યસભા દ્વારા મંજૂર થયાના એક દિવસ પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલને…
રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો; જાહેર સ્થળે ખોરાક આપવા પર પ્રતિબંધ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે રસ્તાઓ પર રખડતા શ્વાનોને ખવડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને…
એશિયા કપ પહેલા દિગ્ગજ ક્રિકેટરે લીધો ચોંકાવનારો નિર્ણય, કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું
મુંબઈ : ભારતના અનુભવી ક્રિકેટર અજિંક્ય રહાણેએ આગામી સ્થાનિક સિઝન પહેલા મુંબઈ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે.…
‘લગ્ન બે વ્યક્તિઓનું મિલન, પતિ-પત્ની એમ ન કહી શકે કે હું સ્વતંત્ર રહેવા માંગુ છું‘, સુપ્રીમ કોર્ટનો દંપતીને આદેશ
નવી દિલ્હી : ગુરુવારે (૨૧ ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટે લગ્ન અને ર્નિભરતા પર એક મહત્વપૂર્ણ અવલોકનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પતિ…
આ રાજ્યએ લીધો મોટો નિર્ણય, ૧૮ વર્ષથી વધુ ઉંંમરના લોકોને પહેલી વાર આધાર કાર્ડ નહીં મળે
ગુવાહાટી : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા મળતા અટકાવવા માટે આસામમાં ૧૮…
