ભારત

ઉતરકાશી નજીક ભૂસ્ખલનમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

થોડા દિવસોથી સમગ્ર ઉત્તરાખંડમાં તેમજ બિહાર,ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના રાજ્યોમાં અનુરાધાર વર્ષા થઇ રહી છે જે અતિવૃષ્ટિની સ્થિતિ પેદા…

હિમાચલ પ્રદેશમાં પૂર: કિન્નૌર કૈલાશ યાત્રા રૂટ પર ૪૦૦ થી વધુ યાત્રાળુઓનું દિલધડક રેસ્ક્યુ

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં આવેલા કિન્નૌર કૈલાશ યાત્રા ટ્રેક રૂટ પરથી ઓછામાં ઓછા ૪૧૩ યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે…

દિલ્હી પોલીસે ટ્રાન્સજેન્ડર મહિલાની હત્યાના આરોપમાં ૨ આરોપીઓની ધરપકડ કરી

નવી દિલ્હી : દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે મધુ વિહાર વિસ્તારમાં એક નપુંસકની હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્હી…

ઉત્તરાકાશીમાં વાદળ ફાટવાથી ધરાલીમાં તબાહી, આખું ગામ ધોવાઈ ગયું, ચારેકોર વિનાશ વેરાયો

દહેરાદુન : ૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં એક વિનાશક વાદળ ફાટ્યું હતુ, જેના કારણે અચાનક…

મજબૂત કામગીરીના પગલે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓના આઉટલુકમાં સુધારો: APSEZ, AEML, AGELના રેટિંગ્સ અપગ્રેડ થયા

અદાણી ગ્રુપે છેલ્લા છ મહિનામાં US$10 બિલિયનથી વધુની નવી ક્રેડિટ સુવિધાઓ મેળવી છે અને જુલાઈ 2025 માં અદાણી ગ્રીન એનર્જીમાં…

ચોમાસાના બીજા ભાગમાં ભારતમાં સામાન્યથી વધુ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુના બીજા ભાગમાં ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા…

હરિદ્વાર, દેવધર અને અન્યત્ર અકાળે અવસાન પામેલા તરફ મોરારીબાપુની સંવેદના અને પરિવારજનોને સહાય

બે દિવસ પહેલા હરિદ્વારમાં મંછાદેવી મંદિર તરફ જતા માર્ગમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને તે દરમિયાન મળતી માહિતી મુજબ ભાગદોડમાં…

યોગી આદિત્યનાથ રાજાપુરમાં તુલસી જન્મોત્સવ સમારોહમાં સામેલ થયા, મોરારી બાપુની પ્રશંસા કરી

રાજાપુર, ચિત્રકૂટ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સંત-કવિ ગોસ્વામી તુલસીદાસજીની જન્મભૂમિ રાજાપુરમાં આયોજિત તુલસી જન્મોત્સવમાં ભાગ લીધો અને તેમની…

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ૧ ઓગસ્ટથી ચૂકવવો પડશે ૨૫ ટકા ટેરિફ

વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ૧ ઓગસ્ટથી ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેમાં નવી…

2025માં 5-15 MPPA શ્રેણીમાં મુસાફરોના સંતોષ માટે ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં SVPIA સતત બે ક્વાર્ટરમાં નંબર 1 ક્રમે

SVPIAનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતીય એરપોર્ટને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને મુસાફર કેન્દ્રિત બનાવવાના અદાણી એરપોર્ટના વિઝન સાથે સુસંગત છે. SVPI એરપોર્ટ…