હવે રાજ્ય સરકાર આપશે અકસ્માતના પ્રથમ ૪૮ કલાક સુધી મફત સારવાર

રાજ્યમાં વધતી જતી વાહનોની સંખ્યાને પરિણામે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં અંદાજે સરેરાશ દર વર્ષે ૨૯,૩૦૯ રોડ અકસ્માત થાય…

ગુણવત્તાયુકત ઘાસચારો પશુઓને મળી રહે તે માટે જિલ્લા તંત્રોને સુચનાઓ અપાઇઃ કૌશિક પટેલ

છેલ્લા કેટલાંક સમયથી ગાયો માટેના ઘાસચારાના લઇને રાજ્યના પાંજરાપોળ-ગૌશાળા સંચાલકો દ્વારા આ બાબતે અનેક રજૂઆત કરવામાં આવી હતી.

આજે વર્લ્ડ થેલેસેમિયા ડે ..

અમદાવાદ :  ૮  મે સમ્રગ દુનિયામાં વર્લ્ડ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રકારનો જિનેટિક ડિસઓર્ડર (મેડીકલ ભાષામાં) રોગ છે,…

જાણો કેવી રીતે મેળવી શકાશે બાંધકામની મંજૂરી આંગળીના ટેરવે

રાજ્યમાં માળખાગત સવલતોના નિર્માણ માટે લેવી પડતી બાંધકામ મંજૂરી વ્યવસ્થાને અદ્યતન ટેક્નોલોજી સાથે જોડીને બાંધકામ મંજૂરી હવે આંગળીના ટેરવે લાવી…

જુવેનાઇલ જસ્ટીસ એકટની જોગવાઇઓનું પાલન કરવા મીડિયાને નિર્દેશો

રાષ્ટ્રીય આયોગની ભલામણો અનુસાર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની એડવાઇઝરી બાળકોની જાતીય સતામણી કે અત્યાચારના કેસોની વિગતો મીડિયામાં પ્રસિદ્ધ…

વડનગરના વાઘડી ગામ નજીક પીકનીક મનાવવા ગયેલા અમદાવાદના ત્રણ યુવાનોનું નદીમાં ડૂબી જતાં મોત

આગ ઓકતી ગરમીમાં વડનગરના વાઘડી ગામ નજીક પીકનીક માણવા ગયેલા અને નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો ડુબી જતા મોત નીપજ્યું…

અમરેલીનાં ખાંભા નજીકના ભાટ ગામે ચીંકારાના શિકાર કરવા બાબતે વનતંત્રની ટીમ અને શિકારીઓ વચ્ચે ફાયરીંગ

ખાંભા તાલુકાના ભાટ ગામની સીમમાં ત્રણેક જેટલા શિકારીઓ દ્વારા વન્યજીવોનો શિકાર કરવાની પેરવી ચાલી રહી હોવાની સૌપ્રથમ સ્થાનિક આર.એફ.ઓ.ને બાતમી…

અમદાવાદની ઓળખ સમા એવા ભાલિયા ઘઉંનું આ વર્ષે બમ્પર ઉત્પાદન થતાં ખેડૂતો ખુશખુશાલ

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ જિલ્લાની ઓળખ સમા ભાલિયા ઘઉંનું આ વર્ષે રેકોર્ડ બ્રેક વાવેતર- ઉત્પાદન થયુ છે. ગત માર્ચ…

ત્રણ સ્થળોએ રેડ પાડી પાંચ બાળમજુરોને મુકત કરાવાયા

સૂરતઃ એન.સી.સેલ.પી. સુરત ટાસ્કફોર્સ દ્વારા ૪ મે ના રોજ બાળ મજુરી અટકાવવાના આશયથી નાનપુરા વિસ્તારમાંથી અલગ અલગ ત્રણ સંસ્થાઓમાં પાંચ…

સૂર્યપુત્રી તાપી નદી ખાતે નિર્મિત થયેલા રીવરફ્રન્ટનું લોકાર્પણ

સૂરતઃ સૂરત જિલ્લાના માંડવી નગરપાલિકા ખાતે રૂા.૩૩૦ લાખના ખર્ચે નવનિર્મિત સૂર્યપુત્રી તાપી નદીના કિનારે તાપી રીવરફ્રન્ટ તથા તાપી ઓવારાના કામોનું…

Latest News