ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ ઝુંકાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર ખાતે આજે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકાધીશની ચરણપાદુકાની પૂજા અને…

ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦૧૭ની બેચના ૭ તાલીમી આઇ.એ.એસ. અધિકારીઓએ મુખ્યમંત્રીની મુલાકાતે

ર૦૧૭ની બેચમાં ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૭ આઇ.એ.એસ. પ્રોબેશનરી ઓફિસરોએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી.

આઉટસોર્સિંગના ઓઠા હેઠળ મળતીયાઓ સાથે ભળીને ગુજરાતના બેરોજગાર યુવાનોની કારકિર્દી સાથે ચેડાં

ગુજરાતના બેરોજગાર યુવાનો માટે શોષણકારી આઉટસોર્સિંગની પ્રથામાં બહાર આવતી એક હકીકત અનુસાર રાજ્યમાં સાત લાખથી વધુ યુવાનોની કારકિર્દી સાથે ચેડા…

વરુણદેવની કૃપા પ્રાપ્ત કરવા ગુજરાત સરકાર ઠેર-ઠેર ‘પર્જન્ય યજ્ઞ’નું આયોજન કરશે.

ગુજરાતની ભાજપ સરકાર 31મી મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરુણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે 31 જિલ્લાઓ અને આઠ મુખ્ય…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડવા અંગે મુખ્યમંત્રીનો સ્પષ્ટ ઇનકાર

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ સામે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો ભાજપને નુકસાન પહોંચાડી…

સતત ચોથા વર્ષે ૫ણ રાજયમાં ઉજવાશે વિશ્વ યોગ દિવસ

જીવનશૈલીમાં યોગના સંમિલન સાથે શરી૨ અને મનના આરોગ્યના સંવર્ધન માટે જયારે ભા૨તીય યોગ પરંપરાને આંત૨રાષ્ટ્રિય યોગ દિનની ઉજવણી દ્વારા વૈશ્વિક…

રૂા.૧૬ લાખથી વધુ રકમ જપ્ત: ચોવીસ કલાકમાં દાંતીવાડા,વાપી, રાજકોટ અને ગાંધીનગર ખાતે એ.સી.બી.ની રેડ

ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવા માટે તેમજ ખોટું કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવાના નિર્ધાર સાથે રાજય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા…

જાણો નાગરિકોની ત્વરિત સારવાર માટેના 6 નવા મોડ્યુલ

રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને…

ગુજરાત બન્યું ટેકનોલોજીના માધ્યમથી ૧૦૮ ઇમરજન્સી સેવા થકી તાત્કાલિક સારવાર પુરુ પાડતુ એક માત્ર રાજ્ય 

રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને…

રાજ્યમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૨૪ કલાક સેવા પુરી પડાશે

રાજ્યના ૧૬૦૦ કિ.મી. જેટલા વિશાળ દરિયા કિનારે ૩,૨૭,૭૦૬ જેટલા માછીમારો વસવાટ કરે છે જે પૈકી ૧,૪૦,૩૨૭ લોકો સક્રીય રીતે ૩૫,૧૫૦…

Latest News