સાણંદમાં રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું મુખ્યમંત્રી કરશે નેતૃત્વ

વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી એક સપ્તાહ માટે શરૂ થયેલા રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાણંદમાં…

ટેક્સટાઈલ્સ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ અમદાવાદ અટિરા ખાતે બે સુવિધાનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: અમદાવાદમાં એક મહત્વપૂર્ણ પ્રસંગે સ્મૃતિ ઇરાની, માનનીય ટેક્સટાઈલ્સ પ્રધાનએ અમદાવાદ ખાતે, અટીરા (અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન) માટે બે…

NEET – 2018 પરિણામ જાહેર : ટોપ ૧૦૦માં ગુજરાતના ૧૦ વિદ્યાર્થીઓ 

ગઈકાલે CBSE દ્વારા મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ માટેની UG-NEET ૨૦૧૮નું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં દેશના ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં…

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રીએ કરી નક્કર યોજનાઓની જાહેરાત

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વપરાશયુકત બધા જ પ્લાસ્ટીકનું રિસાયકલીંગ કરીને પ્લાસ્ટીકથી થતું પ્રદૂષણ નિવારવાની દિશામાં ગુજરાતને અગ્રેસર રાખવાની…

વર્ષા વિજ્ઞાનના ૫૯ અવલોકનકારોનું તારણ વરસાદ ૧૨ થી ૧૪ આની થશે

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા આગામી ચોમાસાની લાંબાગાળાની આગાહીઓ એકત્ર કરવા તેમજ…

શહેરી વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલીંગ અને નિકાલ માટે વ્યાપક ઝૂંબેશ હાથ ધરાશે

યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરાઇ છે ત્યારે આ ઉજવણીમાં ગુજરાતની ભૂમિકા…

ગુજરાત ડાયાબિટીસની બાબતમાં અગ્રેસર, દર્દીઓને ડાયાબિટીક મેક્યુલર ઇડિમા થવાનું જોખમઃ નિષ્ણાતો

અમદાવાદઃ વર્લ્ડ ડાયાબિટિસ ફેડરેશન અનુસાર ભારતમાં ૪ કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત છે. તેમાંથી ૮ થી ૧૦ ટકા ડાયાબિટીસ દર્દી ગુજરાતના…

પ્લાસ્ટિક વેસ્ટના નિયમોના અમલીકરણ અંગે કાર્ય શિબિર યોજાશે

પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ‘‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’’ થીમ જાહેર કરાઇ છે.

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ પાસેના રિવરફ્રન્ટ ભાગ પર સ્ટીલનો સૌથી લાંબો ચરખો લગાવવામાં આવશે

ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને (KVIC) રિવરફ્રન્ટ પર સ્ટીલનો સૌથી લાંબો સ્ટીલનો ચરખો લગાવવાનું કામ શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે…

એકાકી જીવન જીવતા વયસ્ક વૃદ્ધો માટે તબીબી સારવારના પાયલોટ પ્રોજેકટનો શુભારંભ

રાજ્યમાં એકાકી જીવન જીવતાં વયસ્કો વૃદ્ધોને સમયસર તબીબી સારવાર ઘરે બેઠાં મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવી…

Latest News