અષાઢી બીજના પાવન પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલી અડાલજ ખાતે ‘‘છેરા પહનરા’’ વિધિમાં જોડાયા
અષાઢી બીજના મંગલ પ્રભાતે અડાલજ ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે યોજાયેલા ઉત્સવોમાં ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીએ ભક્તિભાવપૂર્વક જોડાઈને ભગવાન જગન્નાથજીની…
લીંચ ગામમાં 18 વર્ષની નીચેના બાળકો પર મોબાઇલ પ્રતિબંધ
મહેસાણા તાલુકામાં વધતા જતા પ્રેમ સંબંધ અને આપઘાતની ઘટનાને રોકવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસાણાના લીંચ ગામમાં…
અષાઢીબીજ વિશેષઃ સેવાભાવની અમર ગાથા રજુ કરતુ કાઠીયાવાડનું પરબધામ
ભારતવર્ષનાં લોકજીવનમાં કોઇને કોઇ ઉત્સવો-પર્વો ઉજવીને પ્રેરણા પ્રાપ્ત કરવાની અનેરી હામ હોય છે. સમાજની સાથે ઉત્સવો-પર્વોની ઉજવણીથી મનુષ્યનાં જીવન ઉત્સાહ…
મજેવડી ગામે દેવતણખીદાદાનો મેળોઃ નવધાભક્તિ અને આશરાધર્મનાં મહિમાવંત પર્વ
મજેવડી ગામે દેવતણખીદાદાનો મેળોઃ નવધાભક્તિ અને આશરાધર્મનાં મહિમાવંત પર્વ અષાઢીબીજનાં પાવન દિવસે સાધુ-સંતો અને સમરસ સમાજ સાથે આતિથ્યભાવે ભોજન ભજનની…
રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સાત ટી.પી.ને મંજૂરી
રાજકોટ, વડોદરા અને અમદાવાદ શહેરનો સુઆયોજીત વિકાસ ઝડપભેર થાય એ દિશાના અત્યંત મહત્વના પગલાં તરીકે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે…
ગીર-સોમનાથ જિલ્લામાં સાર્વત્રીક સંતોષકારક
ગીર-સોમનાથ: સમગ્ર સૈારાષ્ટ્રની સરખામણીએ ગીર-સોમનાથ જિલ્લામાં આજ દીન સુધી સાર્વત્રીક અને સંતોષકારક વરસાદ થયો છે. જિલ્લામાં ૧૦ દિવસ પહેલા વાવણીલાયક…
અંતિમ મેરિટમાં આવતાં વિદ્યાસહાયકો ૧૬ જુલાઇએ કોલ લેટર ઓનલાઇન મેળવી શકશે
જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની (ધોરણ ૧ થી ૫ અન્ય માધ્યમ) વર્ષ ૨૦૧૮-૧૯ની જગ્યાઓ ભરવા માટે…
આજે દિવસ દરમિયાન ૧૧ તાલુકાઓમાં બે થી સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો
રાજ્યમાં વરસી રહેલા વરસાદે આજે દિવસ દરમિયાન ૧૧ તાલુકાઓમાં બે થી સાત ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો છે. જેના પરિણામે સૌરાષ્ટ્રના…
૧૪૧મી રથયાત્રા પૂર્વે અમદાવાદની પરિસ્થિતિનું મુખ્યમંત્રીએ હાઇ-ટેક નિરીક્ષણ-મૂલ્યાંકન કર્યું
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪ જુલાઈએ અમદાવાદમાં ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા યોજાય તે પૂર્વે સી.એમ. ડેશ બોર્ડ દ્વારા અમદાવાદની પરિસ્થિતિનું રિયલ ટાઇમ…
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાનઃ રાજ્યના ૮૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૮૨…
