ડાકોર સંકુળ-આસપાસના ક્ષેત્રોને છાવણીમાં ફેરવાયા

અમદાવાદ : હોળીના પર્વ પર  કોઇ પણ  અનિચ્છનીય  ઘટનાને રોકવા માટે યાત્રાધામ ડાકોરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી

ડાકોર : લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે

અમદાવાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જાણીતા વિશ્વપ્રસિદ્ધ રણછોડરાયના મંદિરમાં પુનમના દિવસે આવતીકાલે

અમરેલી : કોંગ્રેસના ૧૫૦ સભ્યોએ રાજીનામા આપ્યા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાં વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં ફરી એકવાર ગાબડું પડ્‌યું છે. સાવરકુંડલા

ભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

અમદાવાદ : કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ આજે રાજકોટ મુલાકાતે હતો તે દરમ્યાન તેણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૧૬ દિનમાં ૧૬૬ કેસ થયા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની

ગુજરાત : સ્વાઈન ફ્લુથી વધુ ૩ દર્દીના થયેલ મોત

અમદાવાદ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા

સીપી ઓફિસમાં મોટો પોલીસ કંટ્રોલરૂમ બનશે

અમદાવાદ : પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી વિજય પટેલે જણાવ્યુ હતું કે, શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સૌથી મોટો પોલીસ

૧૩૦થી જંકશન પર ૧૫૦૦થી વધુ હાઇસ્પીડ કેમેરા લગાવાશે

અમદાવાદ : શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે ત્યારે ટ્રાફિકની સમસ્યાને કંટ્રોલ કરવા અને વાહન સંબંધિત

HDFC દ્વારા નવા વિચાર સાથે નવચાર પુસ્તિકા લોન્ચ

અમદાવાદ : એચડીએફસી બેન્કે તાજેતરમાં નવચાર પુસ્તિકા નામની શિક્ષણના નવીન આઇડીયા ધરાવતો એક મેન્યુઅલ લોન્ચ કર્યો

વાઘેલાના બંગલામાં નેપાળી દંપતિ હાથ સાફ કરી પલાયન

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન વસંત વગડામાં

Latest News