ગુજરાત

ખેડૂતો માટે મોટા સમાચાર, સરકાર ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ટેકાના ભાવે કરશે ખરીદી, નોંધી લો તારીખ

રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ…

નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું

ગાંધીનગર: સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહેવાય છે અને નવરાત્રિમાં શક્તિની આરાધનાનું અનેરું મહત્વ છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓએ તેમની પ્રતિભાના દમ…

નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ‘અન્યના ઘરમાં અજવાળું પાથરીએ’ થીમ સાથે નવરાત્રી ઉત્સવનું આયોજન કરાયું

નવા સચિવાલય-ગાંધીનગર ખાતે આજે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપક્રમે માનવીય અભિગમ દાખવીને ‘અન્યના ઘરમાં અજવાળું પાથરીએ’ થીમ…

બંગાળ કલ્ચરલ એસોસિયેશન દ્વારા 88મી કાલીબારી દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરાયું

અમદાવાદ: અયોધ્યા ગ્રુપના સમીર શુક્લાએ તાજેતરમાં કાલીબારી દુર્ગા પૂજાની મુલાકાત લીધી હતી અને આ શુભ ઉજવણીના દૈવી જોડાણ પર પોતાના…

સંજય દત્તની હાજરીમાં અદાણી રિયલ્ટીના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા ફોક ફ્યુઝન ગરબા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ: રવિવારે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના હજારો સભ્યો, મહેમાનો અને ગરબા પ્રેમીઓ ફોક ફ્યુઝન ગરબા 2025માં…

સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રેરક ઉદબોધન

AVMના મફત, મૂલ્યો-આધારિત શિક્ષણના અનોખા મોડેલની પ્રશંસા કરતા  આચાર્ય દેવવ્રતે અદાણી ફાઉન્ડેશનની પ્રશંસા કરી કે તેઓ ગરીબ બાળકોને IIT અને…

Latest News