ગુજરાત

બે મિનિટનું મૌન પાળી શહીદો પ્રત્યેનું ઋણ અદા કરો

શહીદ દિન - ૩૦મી જાન્યુઆરી: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર ૩૦મી જાન્યુઆરી, ર૦૧૮ના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે…

પોલિયોમુક્ત ગુજરાત કરવા પાંચ વર્ષ સુધીના ૮૪ લાખ બાળકોનું રસીકરણ કરાશે

‘પોલિયોમુક્ત ભારત પોલિયોમુક્ત ગુજરાત’ના ધ્યેયને સાકાર કરવા ૧૦૦ ટકા પોલિયોમુક્તિ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસંકુલના કોમ્યુનિટી સેન્ટર…

રાષ્ટ્રીય પરેડમાં ગાંધીજીના જીવન-કવને તાદ્શ્ય  નિહાળીને દર્શકો મંત્ર મુગ્ધ

નવી દિલ્હી ખાતે આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક…

ફોટોજર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એનાયત

જાણીતા ફોટો જર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તે બદલ ટીમ ખબરપત્રી તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.

ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી મહેસાણાં ખાતે થઈ

ગુજરાતમાં રાજ્ય કક્ષાનાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે મહેસાણામાં કરવામાં આવી.  આ ઉજવણીમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૃઆત…

ગુજરાતનું ગૌરવ: મનોજ જોષી બન્યા પદ્મશ્રી

ગુજરાતનાં જાણિતા રંગમંચ અને ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કરનાર દિગ્ગજ અભિનેતા મનોજ જોષીને પદ્મશ્રી ઓવોર્ડ એનાયત થવા જઈ…

Latest News