ગુજરાત

નડાબેટ-સીમાદર્શન માટે ૩૯ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી

ગુજરાતમાં બોર્ડર ટૂરિઝમ સાથે નાગરિકોમાં રાષ્ટ્ર ભક્તિભાવના ઊજાગર કરતા નડાબેટ ખાતે સીમાદર્શન માટે વધુ વિકાસ સુવિધાઓના નિર્માણ હેતુ બીજા તબક્કામાં…

સુત્રાપાડામાં આઠ ઇંચ, કોડીનારમાં સાત ઇંચ વરસાદ: રાજ્યના ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૧૯૬ મી.મી.…

લાખો પ્રાદેશિક યુઝર્સને ટાર્ગેટ કરવા માટે ગુજરાતીમેટ્રીમોનીએ લાઈટ એપ લોન્ચ કરી

અમદાવાદઃ ઓનલાઈન પર પ્રાદેશિક ભાષાના યુઝર્સનું પ્રમાણ વધવાની સાથે તેની પહોંચ વધારવા માટે ઓનલાઈન મેટ્રીમોની સર્વિસ ગુજરાતીમેટ્રીમોનીએ ગુજરાતીમાં મોબાઈલ એપની…

રાજ્ય સરકારે ગુણોત્સવ-૮ના ૫રિણામો જાહેર કર્યા

શાળાઓની ગુણાત્મક સુધા૨ણા સાથે પ્રાથમિક શિક્ષણમાં સુધારો લાવવાના હેતુથી ચાલુ શૈક્ષણિક વર્ષે ૫ણ રાજયની શાળાઓમાં ગુણોત્સવ-૮નું આયોજન કરાયુ હતું. ગુણોત્સવ-૮માં…

એગ્રિકલ્ચર સેન્સસ મુજબ રાજયમાં ૨.૨૪ લાખ ખેડૂત ખાતેદારોનો વધારો

એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૧૦-૧૧ મુજબ રાજયમાં ખેડૂત ખાતેદારોની સંખ્યામાં કુલ ૨,૨૪,૫૯૬ વધારો નોંધાયો છે. જે મુજબ હાલ રાજયમાં કુલ ૪૮,૮૫,૬૧૦ ખેડૂત…

ફાર્માસીસ્ટ પ્રમાણપત્રના દુરુપયોગ બદલ રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્રો સસ્પેન્ડ કરાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં ફાર્માસીસ્ટ સર્ટીફિકેટના મોટા પાયે દુરુપયોગ  અંગેની ફરિયાદ બદલ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની એકઝીક્યુટીવ…

Latest News