અમદાવાદ

શું વાસ્તુશાસ્ત્ર સંબંધોની ગુણવત્તા સુધારી શકે છે અને પ્રેમમાં વધારો કરી શકે છે ? જાણો વાસ્તુ નિષ્ણાત સંતોષ ગુરુ સાથે …

વેલેન્ટાઈસ ડે : લવ લાઈફ પર જ્યોતિષ- શાસ્ત્રની અસર વાસ્તુશાસ્ત્ર જીવનની ગુણવત્તાને વધારવા માટે પર્યાવરણમાં કુદરતી તત્વો સાથે સુમેળ સાધવાનું…

2023 માં દક્ષિણ આફ્રિકન પ્રવાસનમાં ભારતીયોનો 43% સાથે અભૂતપૂર્વ વધારો .

દક્ષિણ આફ્રિકન પ્રવાસનમાં 2023માં ભારતમાંથી થયેલા આગમનમાં 43% ની વૃદ્ધિ મેળવી; અમદાવાદથી ગયેલા મુસાફરોમાં બે ગણો વધારો અનુભવાયો ~ભારતથી દક્ષિણ…

અમદાવાદમાં ૩૬ વર્ષિય મહિલાએ તેના ૨૩ વર્ષિય પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદી કિનારેથી એક યુવકની લાશ મળી આવી હતીઅમદાવાદ : ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા મામલા સામે આવતા…

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન

AMA ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને…

Avval Foundation દ્વારા 14મી ફેબ્રુઆરીએ 8માં “સમૂહ લગ્ન મહોત્સવ”નું આયોજન

19 નવ- દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે અમદાવાદ : અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ…

પ્રેમ પર આધારિત વેબ સીરીઝ ‘તારી મારી વાતો’ ટૂંક સમયમાં જાણીતા OTT પર

આ નવા ડિજિટલ યુગ માં માત્ર ફિલ્મો જ નહીં પરંતુ વેબ સીરીઝ એ પણ દરેક ના હૃદય માં એક નવું…

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ બાદ હત્યા

અમદાવાદ : અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. પરણીત યુવકનું અપહરણ કરી યુવકના મૃતદેહનો નિકાલ કરવા…

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી એન્ડ ઈમેજિંગ સેન્ટરનું ઉદ્ઘાટન

અમદાવાદ – રાજ્યના પ્રથમ એક્સક્લુઝિવ ફૂટ એન્ડ એન્કલ સેન્ટર ઓલ્વિન હોસ્પિટલ – ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી એન્ડ ઈમેજિંગ સેન્ટરનું રવિવારે ઉદ્ઘાટન…

અમદાવાદમાં ફ્લાવર શોની સફળતા બાદમાં હવે SG હાઈવે પર લોટસ પાર્ક બનાવાશે

અમદાવાદ : ફ્લાવર શોની સફળતા બાદમાં હવે SG હાઈવે પર લોટસ પાર્ક બનાવાશે, જ્યાં એક જગ્યાએ ભારતના તમામ ફુલો નિહાળી…

વિશ્વ ઉમિયાધામ ખાતે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના 1500 કારસેવકોનું અભિનંદન કરાયું

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવમ અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા 500 વર્ષની પ્રતીક્ષા બાદ સનાતન…