અમદાવાદ
આરટીઓમાં નવા વાહનના રજિસ્ટ્રેશનને લઇને ભરાવો
અમદાવાદ: આરટીઓની વાહન સંબંધિત તમામ કામગીરી હવે અમદાવાદમાં જ નહીં પણ રાજ્યભરમાં ઓનલાઈન ફરજિયાત કરાઈ છે.
સંત રાજિન્દર સિંહજી મહારાજનો અમદાવાદમાં સત્સંગ કાર્યક્રમ, ૭૦ હજારથી વધુ સત્સંગી જોડાશે
અમદાવાદ: સાવન કૃપાલ રુહાની મિશનના પ્રમુખ અને માનવ એકતા સંમેલનના અધ્યક્ષ સંત રાજિન્દર સિંહજી મહારાજનો બે
રિવરફ્રન્ટ પર બાઇકો અથડાતા પોલીસ કર્મચારીનું કરૂણ મોત
અમદાવાદ : શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે મોડી રાત્રે બે બાઈકો વચ્ચે સર્જાયેલા એક ગંભીર
નવરાત્રિમાં છેડતી કરતા ૫૦ રોમિયો ૪ દિવસમાં પકડાયા
અમદાવાદ : શહેર સહિત દેશભરમાં નવરાત્રીના તહેવારનો તહેવાર જામ્યો છે. નવરાત્રી પર મોટી સંખ્યામાં યુવતીઓ
ગુજરાત : સ્વાઇન ફ્લુથી વધુ બે મોત, મૃત્યુઆંક ૩૮ થયા
અમદાવાદ : સ્વાઇન ફ્લુના કારણે આજે વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. આની સાથે જ
૧૬મીથી ગીરને પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ કરી દેવાશે
અમદાવાદ : જૂનાગઢના કેર સેન્ટરમાં બીમાર સિંહની સારવાર બાદ તાજેતરમાં જ રસીકરણ કરાયા બાદ સિંહને દેવળિયા
પોરબંદર : પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો
અમદાવાદ : ખેડૂતોની આવકો બમણી કરવાના સરકારી દાવાઓ વચ્ચે રાજયમાં ખેડૂતોના આપઘાતની ઘટનાઓમાં સતત વધારો
નવરાત્રિ : ફળો અને ફુલના ભાવોમાં નોંધપાત્ર ઉછાળા
અમદાવાદ: નવરાત્રીનું પર્વ શરૂ થતાંની સાથે જ નગરજનોની માંગ વધતાં ફળ અને ફૂલના ભાવમાં નોંધપાત્ર ઉછાળા સાથે વધારો
૮૦૦૦ કરોડના કાંડ સંદર્ભમાં સીબીઆઇ દ્વારા તપાસનો દોર
અમદાવાદ : વડોદરાની સ્ટર્લિગ ગ્રુપ ઓફ કંપનીઝ અને ડાયમંડ પાવર ગ્રુપ ઓફ કંપનીની વધુ તપાસ માટે દિલ્હી સી.બી.આઈ.ની
નવરાત્રિ : ફુડસ્ટોલ ઉપર ઉંડી તપાસ, નમૂના લેવામાં આવ્યા
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા નવરાત્રિ ઉત્સવ દરમ્યાન વિવિધ રાસ-ગરબાના સ્થળો,
