સંગીત કળા

સૂરપત્રીઃ રાગ પૂરીયાધનાશ્રી

સૂરપત્રીઃ રાગ પૂરીયાધનાશ્રી એકાંતના અલગ સ્વરૂપ હોય શકે છે. એક અવસ્થા એવી હોય છે કે વ્યક્તિ એકાંત ભોગવવા ઈચ્છતો/ઝંખતો હોય…

સૂરપત્રીઃ રાગ છાયાનટ

* સૂરપત્રીઃ રાગ છાયાનટ * કવિ શ્રી ધૂની માંડલિયાની એક પંક્તિ યાદ આવી ગઈ. શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,…

સૂરપત્રીઃ રાગ માલકૌંશ

* સૂરપત્રીઃ રાગ માલકૌંશ * જ્યારથી રાગને સમજવાના પ્રયાસ કરવા લાગ્યો છું ત્યારે જે તે રાગની પ્રકૃતિને ઓળખીને સાંભળવો ખૂબ…

કલા મહાકુંભમાં રાવણ હથ્થો, ભવાઈ, જોડીયાપાવા તથા લગ્ન ગીત જેવી વધુ સાત કલાઓના ઉમેરો

રાજ્યના કલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા કલાકારોને પ્રોત્સાહન મળે તે આશયથી ગત વર્ષે રાજ્યમાં યોજાયેલા પ્રથમ કલા મહાકુંભની સફળતા…

સૂરપત્રીઃ રાગ કિરવાણી

સૂરપત્રીઃ રાગ કિરવાણી આહા... થી જ શરૂઆત કરવી પડે એવોજ રાગ છે. પોતાની અલગારી મસ્તી અને નિજાનંદી સ્વભાવ થી ટેવાયેલા…

આકાશવાણી દ્વારા સંગીત સ્પર્ધા ૨૦૧૮નું આયોજન

સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનાર માટે સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંગીત સ્પર્ધાનું આયોજન આકાશવાણી, નવી દિલ્હી દ્વારા…

સૂરપત્રીઃ રાગ ભૂપાલી

રાગ ભૂપાલી કવિ દીના શાહની એક પંક્તિ છે. ફૂલ કેવા પરગજુ થઈ જાય છે, મ્હેક ની સાથે રજૂ થઈ જાય…

ગિટારવાદનને શાસ્ત્રીય સંગીતમાં ઢાળનાર એવા પંડિત બ્રિજભૂષણ કાબરાનું નિધન

શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જાણીતા પંડિત બ્રિજભુષણ કાબરાનું ગઇ કાલ બપોરે અઢી વાગ્યે શાહીબાગ સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થયું છે.

ગાંધીનગરના સંસ્કૃતિકુંજમાં વસંતના વૈભવને વધાવતું ઉપવન એટલે વસંતોત્સવ

૫૦૦ થી વધુ કલાકારો દ્વારા નૃત્યોત્સવ અને હસ્તકલાની જણસોનું બજાર માણવાનો અમૂલ્ય અવસર વસંત પંચમીનું આગમન એટલે ઋતુ પરિવર્તનનો અહેસાસ…

ગુજરાતના યોગેશ ગઢવીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સંગીત નાટક અકાદમી-૨૦૧૬ માટેનો અકાદમી એવોર્ડ એનાયત

ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ૧૭ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં વર્ષ ૨૦૧૬ માટેના સંગીત નાટક અકાદમીની ફેલોશીપ અને સંગીત…

Latest News