KhabarPatri News

159 Articles

એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટનું ઉદ્ઘાટન ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું

ગાંધીનગર: એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટને ઔપચારિક રીતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા માનનીય કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી…

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું

વડોદરા: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ…

Tags:

અમદાવાદનો યુવક રાજકોટમાં કોલગર્લના ચક્કરમાં ૧ લાખ ગુમાવ્યો

રાજકોટ : અમદાવાદનો જયેશ નામનો યુવક ધંધાના કામે રાજકોટ આવ્યો હતો, કુવાડવા રોડ પરની એક હોટેલમાં રોકાયો હતો, અને રોકાણ…

Tags:

BSNL કંપની વર્ષના અંત સુધી ૪જી સેવા શરૂ કરશે

મુંબઈ: સરકારે શુક્રવારે સંસદમાં કહ્યું કે ભારત સંચાર નિગમ લિમિટેડ આ વર્ષના અંત સુધીમાં 4G શરૂ કરશે અને તેની સાથે…

રિલાયન્સ પાવર અને આર. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદેથી અનિલ અંબાણીનું રાજીનામું

નવીદિલ્હી : અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અગાઉ,…

Tags:

એપ્રિલથી દવાની કિંમતમાં ૧૦ ટકા સુધી વધશે ઃ સરકારે મંજૂરી આપી

નવીદિલ્હી : એપ્રિલથી તમારા ખિસ્સામાંથી મોંઘવારીનો બીજાે હપ્તો કાપવામાં આવશે. વાસ્તવમાં સરકારે શિડ્યુલ દવાઓના ભાવ વધારાને લીલી ઝંડી આપી દીધી…

Tags:

અમિત શાહના હસ્તે સોલા સિવિલમાં ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની…

Tags:

“ડેરા સચ્ચા સૌદા”ની સાધુ-સંગતે ગુજરાતમાં માનવતાના કલ્યાણના કાર્યોને ગતી આપી

જરૂરિયાતમંદોને રાશન અને બાળકોને મફત બેગ અને સ્ટેશનરીનુ વિતરણ કર્યું, ઉપરાંત આદરણીય ગુરુજીએ ભૂકંપ દરમિયાન ઘરે-ઘરે જઈને મદદ કરી અને…

૩ મહિનામાં ૬૦ કિમીથી ઓછા અંતર પર આવેલ ટોલનાકા બંધ કરાશે

નવીદિલ્હી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું સરકાર આગામી ૩ મહિનામાં અનેક ગેરકાયદે ટોલનાકાઓ બંધ કરવા જઇ રહી…

- Advertisement -
Ad image