KhabarPatri News

186 Articles
Tags:

બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને ચાંદખેડા સ્થિત એનવાય સિનેમાઝની મુલાકાત લીધી

અમદાવાદઃ બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને તાજેતરમાં જ અમદાવાદના ચાંદખેડા સ્થિત એનવાય સિનેમાઝની મુલાકાત લીધી હતી. આ સમયે કાર્તિકના ચાહકો મોટી…

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું

ગુજરાતી ફિલ્મ 'ભગવાન બચાવે' નું ફર્સ્ટ લૂક પૉસ્ટર અત્યંત રસપ્રદ છે. આ પોસ્ટરમાં ફિલ્મની ઝલક છે. હાસ્યરસથી તરબોળ આ ફિલ્મમાં…

Tags:

અહીં ચાર કારણો છે, જે ફેમિલી એન્ટરટેનરને મસ્ટ-વૉચ બનાવે છે!

‘વ્હાલમ જાઓ ને’4 નવેમ્બરથી સિનેમાઘરોમાં થઇ રહી છે રિલીઝ! ‘વ્હાલમ જાઓ ને…’ ફિલ્મને તેનું શીર્ષક કેવી રીતે મળ્યું! ‘વ્હાલમ જાઓ…

“વ્હાલમ જાઓ ને”નું નવુ ગીત ‘મુરતિયો મૂડમાં નથી’ રીલિઝ થઇ ચૂક્યુ છે!

લગ્ન સીઝનમાં ધૂમ મચાવતું પરફેક્ટ લગ્ન ગીત ગુજરાતઃ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી…

Tags:

ટોટલએનર્જીસે ભારતમાં વૈશ્વિક રેન્જનું EV ફ્લુઇડ લોન્ચ કર્યુ

મુંબઇ– ટોટલએનર્જીસની પેટાકંપની ટોટલએનર્જીસ માર્કેટિંગ ઇન્ડિયા પ્રાયવેટ લિમીટેડ (ટીઇએમઆઇપીએલ) ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ કાર અને ઇલેક્ટ્રિક બાઇક્સ માટે નવા EV ફ્લુઇડ…

સંરક્ષણના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી ભારતને આત્મનિર્ભર બનાવી રહ્યા છે – લેફ્ટનન્ટ જનરલ અભય કૃષ્ણ

ગુજરાતમાં આ વખતે ડિફેન્સ એક્સ્પો શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં એવી આશા  રાખવામાં આવે છે કે આત્મનિર્ભર ભારતની ઝલક…

લક્ઝરી વુમેન્સ એથનિક વેર બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનનો પ્રથમ સ્ટોર અભિનેત્રી હિના ખાનના હસ્તે ખુલ્લો મૂકાયો

બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનના ત્રણ સ્ટોર્સનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમદાવાદ: ટાઇમલેશ અને લક્ઝરી ફેશન-ફોર્વડ બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનના પ્રથમ સ્ટોરને દશેરાના…

વિદેશમાં રહેતા ભારતીયો હવે પોતાની માતૃભાષાની ફિલ્મો થિયેટર રીલિઝ સાથે જોઇ શકશે

“સિનેમા”– ડિજિટલ થિયેટરના એક નવા અધ્યાયનો પ્રારંભ અમદાવાદ:વિશ્વના કોઇ પણ ખૂણે વસતા ભારતીયો પોતાની માતૃભાષા સાથે એક અલગ જ લગાવ…

Tags:

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી 100થી વધુ પ્રતિભાઓએ એક સાથે ગરબે ઘૂમી નવલી નવરાત્રિની યાદગાર ઉજવણી કરી

અમદાવાદ: ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે…

Tags:

સંત આસારામ બાપુના 400 જેટલા આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો – 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

અમદાવાદઃ સનાતન ધર્મમાં સર્વ પિત્રુ તર્પણ વિધિ અત્યંત મહત્વપુર્ણ ગણવામાં આવે છે. દેશ અને વિદેશમાં રહેતા હિન્દુ શ્રધ્ધાળુઓ તેમના પિત્રુઓને…

- Advertisement -
Ad image