ગાંધી જયંતિના પર્વ નિમત્તે ધ લીલા ગાંધીનગર દ્વારા હોટલ પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલ, સ્વચ્છતા સાથે ગાંધીવાદી જીવનશૈલી અને સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યે હોટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ધ લીલા ગાંધીનગરના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં ભાગ લીધો હતો અને દરેકને સ્વચ્છતાને પોતાની દિનચર્યાનો એક ભાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી.
65 વર્ષે પોતાના આર્ટના શોખને જીવંત કરતા અમદાવાદી રૂપેશ શાહ
નવરંગપુરાની સમારા આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ રૂપેશ શાહનું સોલો એકિઝબિશન “જર્ની” ૬ ઓક્ટોબર સુધી બપોરે ૧૨થી સાંજે ૭.૩૦ સુધી માણી...
Read more