By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Tuesday, Dec 2, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
અમદાવાદગુજરાત

મહેસુલ ખાતુ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના નિવેદનથી હોબાળો

News KhabarPatri
Last updated: December 27, 2018 9:12 PM
By News KhabarPatri 3 Min Read
Share
kp.comVijay Rupani e1527151579293
SHARE

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં મહેસુલ ખાતું સૌથી વધારે ભ્રષ્ટ અને બદનામ હોવાનાં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓએ ભારે નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી દ્ધારા પણ આવા નિવેદન કરી મહેસુલી કર્મચારીઓનું મોરલ ડાઉન કરવા સામે ગાંધીનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ નિવેદન અંગે જાહેર રદિયો આપી માફી માંગવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દ્વારા રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇ હવે આ સમગ્ર મામલો ગરમાયો છે.

દરમ્યાન આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, મેં મહેસૂલ ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ પર કોઇ આરોપ નથી મૂકયો પરંતુ આ ખાતા બદનામ છે તેવો માત્ર ઉલ્લેખ કર્યો હતો. કર્મચારીઓ-અધિકારીઓની લાગણી દુભાય તેવી કોઇ વાત કરી નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે અમદાવાદમાં એક સમાંરભ દરમિયાન સૌથી વધારે મહેસુલ અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે પણ નિશાન સાધવા સાથે સમગ્ર સચિવાલય સહીત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જયારે મુખ્યમંત્રીનાં આ નિવેદન સામે નારાજ થયેલા મહેસુલી કર્મચારીઓએ આજે ગાંધીનગર જીલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્ધારા અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ કરેલું નિવેદન વ્યાજબી નથી અને તેનાથી સમગ્ર રાજ્યના મહેસુલી કર્મચારીઓ નારાજ છે. અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આવાં વિવાદાસ્પદ નિવેદનો કરી વારંવાર મહેસુલી કર્મચારીઓને નિશાન બનાવવાનું યોગ્ય નથી. આ મહામંડળનાં પ્રમુખ દેવેશ પટેલ, ઉપપ્રમુખ વિરામ રબારી તેમજ મહામંત્રી જી.એ.પાટીલ અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના મહેસુલી કર્મચારીઓ મહેસુલી કામગીરી સિવાય ઈલેક્શનની સંવેદનશીલ કામગીરી, સમયમર્યાદામાં અછતની કામગીરી, વગેરે કામગીરી સાંગોપાંગ પર પાડી સરકારને જોમ-જુસ્સો પૂરો પાડવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિષ્ઠાથી કામ કરતા કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અંગે નિવેદન કરી મહેસુલી તંત્રનું મોરલ તોડવાનું કામ કર્યું છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેર રદિયો આપવાની અપેક્ષા વ્યક્ત કરતા જણાવાયું છે કે, જો આ બાબતે રદિયો આપવામાં નહિ આવે તો મહેસુલી કર્મચારીઓ દ્ધારા તેમના સન્માન માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

TAGGED:CM Vijay RupaniCorruptionGujarat State Revenue Staff Maha MandalRevenue account
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article BJP e1574838293992 જસદણ જીત્યા બાદ ભાજપા કોંગી કકળાટનો ફાયદો લેશે
Next Article fabric ગારમેન્ટ-ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ ફેર-૨૦૧૯ બેંગ્લુરૂમાં યોજાશે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

November 26, 2025

છીંક આવે ત્યારે આંખો કેમ બંધ થઈ જાય છે? મોટા ભાગના લોકો નહીં જાણતા હોય સાચું કારણ

chhink
Health news
Rashifal

2025નો છેલ્લો મહિનો આ 4 રાશિઓના જાતકો માટે રહેશે શુભ, આવકમાં થશે વધારો

airport

અમદાવાદ એરપોર્ટ પર નવા પેરેલલ ટેક્સી-વે R અને R1નું નિર્માણ કરાયું, જાણો શું ફાયદો થશે

Giraja

‘એક રાતના કેટલા લઈશ? લોકો મારો ભાવ પૂછે છે’, ‘નેશનલ ક્રશ’ રહેલી એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

protest

અહીં મહિલાઓ વિરોધ કરતી વખતે થઈ જાય છે અર્ધનગ્ન, ટોપલેસ થઈને કરે છે આંદોલન, જાણો શું છે કારણ

Gujarat Raj bhavan

ગુજરાત રાજભવનનું નામ બદલાયું, જાણો હવે ક્યાં નામે ઓળખવામાં આવશે?

sutraa

હયાત વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ઇંડિયન ફેશન એક્ઝિબિશન ‘Sutraa’ નો આજે અંતિમ દિવસ

Chargezone celebrates International Mens Day 02

ચાર્જઝોન રમતગમત, સૌહાર્દ અને પ્રતિબિંબના હૃદયસ્પર્શી દિવસ સાથે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરી

You Might Also Like

swadeshotav 2025
ગુજરાત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે 5થી 9 ડિસેમ્બર દરમિયાન “સ્વદેશોત્સવ 2025″નું આયોજન કરાશે

3 Min Read
teachers
ગુજરાત

CFI અને FAA એ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કર્યું, ભારતભરના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા

3 Min Read
Adani 1
અમદાવાદરમત જગત

9મી અદાણી અમદાવાદ મેરેથોનમાં 24,000 થી વધુ દોડવીરોએ ગતિનો નવો રેકોર્ડ બનાવ્યો

6 Min Read
police
કારકિર્દીગુજરાત

ગુજરાત પોલીસમાં 13591 જગ્યાઓ પર ભરતી: PSI કેડરમાં 858 અને લોકરક્ષક કેડરમાં 12933 ખાલી જગ્યા, જાણો ભરતીની A to Z વિગતો

2 Min Read
laalo
ગુજરાતમનોરંજન

‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ની ગુજરાતી જ નહીં, વિદેશમાં પણ ધૂમ, 100 કરોડ નજીક પહોંચ્યું કલેક્શન, ક્યારે આવશે હિન્દી વર્જન?

2 Min Read
kalorex
અમદાવાદ

DPS-બોપલ દ્વારા ‘કેલોરેક્સ લિટરરી ફેસ્ટિવલના’નું આયોજન કરવામાં આવ્યું

6 Min Read
shivrajpur
ગુજરાત

ગુજરાતનો બ્લ્યૂ ફ્લેગ બીચ પ્રવાસીઓ માટે બન્યો હોટ ફેવરીટ, છેલ્લા વર્ષમાં 13.5 લાખથી વધુ લોકોએ દરિયાની સુંદરતા માણી

2 Min Read
farmer
ગુજરાત

10,000 કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા લંબાવાઈ, જાણો હવે કેટલી તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

1 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?