• Latest
  • Trending

પ્રથમ ચરણ : એકતા યાત્રાને મળેલો વ્યાપક જન પ્રતિસાદ

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

પ્રથમ ચરણ : એકતા યાત્રાને મળેલો વ્યાપક જન પ્રતિસાદ

મંત્રીમંડળના સભ્યો દ્વારા એકતા યાત્રાને પ્રસ્થાન કરાવાયું

KhabarPatri News by KhabarPatri News
October 21, 2018
in ગુજરાત
0

અમદાવાદ: સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર સાહેબના એકતાના ભાવને જનજન સુધી પહોંચાડવા માટે રાજ્યભરાં પ્રથમ તબક્કામાં આજથી આરંભાયેલ એકતાયાત્રાને મંત્રીમંડળના સભ્યો સહિત સાંસદો, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ સહિતના અનેક મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રાને રાજ્યભરમાં જનપ્રતિસાદ સાંપડ્યો છે. એકતાયાત્રાના આ પ્રથમ તબક્કામાં ૫૦થી વધુ એકતારથ પાંચ હજારથી વધુ ગામોમાં પરિભ્રમ કરીને સરદાર સાહેબના એકતાના ભાવને તથા તેમના જીવન કવનને લોકો સુધી પહોંચાડવામાં અનેરૂ યોગદાન પુરૂ પાડશે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા શહર જિલ્લામાં એકતા રથયાત્રાના પ્રારંભ માટે ૩ સરદાર એકતા રથોને પ્રસ્થાન કરાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સર્વકાલીન યુગ પુરૂષ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની વિરાટતાની અનુભૂતી કરાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની રૂપરેખા ઘડી હતી. હવે પ્રધાનમંત્રી તા.૩૧મી ઓકટોબર, ૨૦૧૮ના રોજ સરદાર સાહેબના રાષ્ટ્રીય સ્મારક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે તેની અનુલક્ષી સરદાર સાહેબનો રાષ્ટ્રીય એકતાનો સંદેશ રાજ્યના ગામેગામ ફરવા એકતા રથનું આયોજન કરવામાં આવ્યું છે.

કૃષિ મંત્રી આરસી ફળદુએ કહ્યું કે સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું તેનું સ્મરણ વંદન કરતા સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ-મક્કમ મનોબળ અને સમજાવટથી બધા રજવાડાઓ ભારતમાં વિલીન થયા અને એક અખંડ ભારતનું નિર્માણ થયું છે. જામનગર ખાતેથી એકતાયાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ ફળદુએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન-ઈતિહાસ દુનિયા જાણે તથા આજની પેઢી સરદાર પટેલના જીવન આદર્શોથી પરિચિય થાય તે માટે એકતા યાત્રા સક્ષમ માધ્યમ બનશે. સરદાર વલ્લભભાઈ પટેલના સમગ્ર જીવન દરમિયાન વિવિધ સત્યાગ્રહો, કુદરતી આફતોમાં તેમણે કરેલી રચનાત્મક પ્રવૃત્તિઓ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ સમાજની નવરચના બંધારણનું ઘડતર વગેરે જેવા વિવિધ પ્રસંગોમાં સરદાર પટેલની અસરકારક નેતૃત્વશૈલીના દર્શન થાય છે.

Tags: Ekta YatraSardar Vallabhbhai patelstatue of unity
Previous Post

સ્વાઈન ફ્લૂથી મોતનો આંકડો વધીને ૪૨ થયો

Next Post

ઉપલેટા સ્કૂલમાં પાર્સલ બોંબ મોકલનાર આરોપી ઝડપાયો

Next Post

ઉપલેટા સ્કૂલમાં પાર્સલ બોંબ મોકલનાર આરોપી ઝડપાયો

સાઈબાબા ઉજવણીમાં છ કરોડનું દાન મળ્યું છે

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri