rathyatra

અષાઢી બીજના પાવન પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલી અડાલજ ખાતે ‘‘છેરા પહનરા’’ વિધિમાં જોડાયા

 અષાઢી બીજના મંગલ પ્રભાતે અડાલજ ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે યોજાયેલા ઉત્સવોમાં ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીએ ભક્તિભાવપૂર્વક જોડાઈને ભગવાન જગન્નાથજીની…

૧૪૧મી રથયાત્રા પૂર્વે અમદાવાદની પરિસ્થિતિનું મુખ્યમંત્રીએ હાઇ-ટેક નિરીક્ષણ-મૂલ્યાંકન કર્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪ જુલાઈએ અમદાવાદમાં ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા યોજાય તે પૂર્વે સી.એમ. ડેશ બોર્ડ દ્વારા અમદાવાદની પરિસ્થિતિનું રિયલ ટાઇમ…

Tags:

૧૪૧મી રથયાત્રામાં સૌપ્રથમ વાર ઈઝરાયલી ડ્રોન ગાર્ડ સીસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

૧૪ જુલાઇ, ૨૦૧૮ના શનિવારે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રાની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છીયનીય બનાવ…

Tags:

રથયાત્રા ૨૦૧૮ : રાજ્યમાં જય રણછોડ-માખણચોરના જય નાદ સાથે નીકળશે ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રાઓ

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં જય રણછોડ- માખણચોરના જય નાદ સાથે ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળશે.…

Tags:

રથયાત્રા નિમિત્તે રાજલ બારોટનું નવુ સોંગ થયુ રિલીઝ

અષાઢી બીજ એટલે રથયાત્રા. ભારતમાં રથયાત્રાનું અનોખુ મહત્વ છે. રથયાત્રા પહેલા કેટલી બધી તૈયારી કરવામાં આવે છે. કૃષ્ણ ભગવાન સાથે…

વડોદરામાં રથયાત્રા દરમિયાન પથ્થરમારો

તાજેતરમાં મળતા સમાચાર મુજબ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામનવમીની રથયાત્રા દરમિયાન બે કોમ ના જૂથ વચ્ચે પથ્થરમારાના બનાવ બન્યાની ઘટના સામે…

- Advertisement -
Ad image