Prime Minister

પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂક મામલે પંજાબ સરકાર શું કડક કાર્યવાહી કરશે ખરા?!..

મોદીની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ પંજાબ સરકાર એક IAS અધિકારી અને ૮  IPS અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી…

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’માં દિવગંત લતા મંગેશકરને કેમ યાદ કર્યા? જાણો તેનું કારણ…

સ્વરા કોકિલા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી. ભારત રત્ન લતા મંગેશકર પોતાના સુરીલા અવાજથી દરેક ગીતોમાં પ્રાણ પૂરી દેતા…

જગતગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી મોદી માટે કરી ભવિષ્યવાણી, ૨૦૨૪માં પ્રધાનમંત્રી બનશે!

રામચરિત માનસની એક ચોપાઈ પર વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને મોટી ભવિષ્યવાણી…

ગામ, ગરીબ અને ખેડૂતોનું રાખ્યું છે ધ્યાન, મધ્યમ વર્ગ માટે ખાસ છે આ બજેટઃ પ્રધાનમંત્રી

સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. સામાન્ય બજેટને લઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,…

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન કહ્યું,”જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ ઘણું જરૂરી છે, અઘરા વિષયોની તૈયારી કરો”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી. આ પ્રોગ્રામમાં કલા ઉત્સવ સ્પર્ધાના…

ગુજરાત ટેબ્લોના કલાકારો અને પ્રતિનિધિઓએ કરી વડાપ્રધાન નિવાસસ્થાનની મુલાકાત

૭૪-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો પ્રારંભ નવી દિલ્હી ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને મનાવવાની સાથે શરુ થઇ ગયો છે; જે તા.૩૧ જાન્યુઆરી…

- Advertisement -
Ad image