Tag: મન કી બાત

જમ્મુ અને કાશ્મીરની શાળાઓમાં ભણાવાશે ‘મન કી બાત’

J&K બોર્ડ ઑફ સ્કૂલ એજ્યુકેશનના સૂત્રોએ UNIને જણાવ્યું કે સંસ્કૃતિ મંત્રાલયે 'અમર ચિત્ર કથા' સાથે મળીને ભારતના વડાપ્રધાનની 'મન કી ...

કોણ છે ૧૦૦ વર્ષીય યોગ ટીચર શાર્લોટ શોપા, જેનો વડાપ્રધાને મન કી બાતમાં ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દરમિયાન ફ્રાન્સની શાર્લોટ શોપાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ તાજેતરમાં જ ફ્રાન્સની ...

‘મન કી બાત’માં વડાપ્રધાને કહ્યું, “દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના ...

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું, “કચ્છના લોકોએ હિમ્મતથી વાવાઝોડાનો સામનો કર્યો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી ત્યારે પીએમએ ગુજરાતના કચ્છમાં આવેલ બિપરજોય વાવઝોડાને લઈને વાત કરી હતી. ...

મન કી બાત’ કાર્યક્રમના પુરા થયાં ૧૦૦ એપિસોડ, પ્રધાનમંત્રીએ કહ્યું,”મારા માટે તે પૂજા અને આસ્થા”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦૦મી વાર દેશ માટે મન કી બાત કર રહ્યા છે. તેમાં તેઓ લોકો સાથે સીધો સંવાદ ...

મન કી બાતને ૧૦૦ કરોડ લોકો સાંભળી ચૂક્યા છે, ૭૩% લોકો માને છે દેશની ગતિ સાચી દિશામાં.. : પ્રધાનમંત્રી મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો ટોક શો મન કી બાતે ગયા દિવસે ૧૦૦ એપિસોડને પાર કરી લીધા છે. IIM રોહતક દ્વારા ...

‘મન કી બાત’રેડિયો કાર્યક્રમના ૧૦૦ એપિસોડ પૂરા થવા પર ૧૦૦ રૂપિયાનો નવો સિક્કો જારી કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના ૧૦૦ એપિસોડ પૂરા થવા પર એક સિક્કો જારી કરવામાં આવશે. આ સિક્કો ...

Page 1 of 2 1 2

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.