ગુજરાતની અતિવૃષ્ટિ અને મધ્યપ્રદેશની બસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને સહાયતા રાશી પહોંચાડતા મોરારિબાપુ 
ગત થોડા દિવસો દરમ્યાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થયેલ છે. દક્ષિણ ગુજરાત,…
દિલ્હીની આગ દુર્ઘટનાના હતભાગીઓને મોરારિબાપુની સહાય
બે દિવસ પહેલા દિલ્હીના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પલેકસમાં ભયાનક આગ લાગી…
પૂજ્ય મોરારી બાપૂએ ગુજરાતમાં શાળા અને કોલેજોની પરિસ્થિતિની પ્રશંસા કરી
અમદાવાદ: પરમ પૂજ્ય મોરારી બાપૂએ એક શાળાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યમાં શાળા…
શ્રી હનુમંત જન્મોત્સવના ઉપલક્ષ્યમાં મોરારિબાપુ દ્વારા વિવિધ એવોર્ડ પ્રદાન કરવામાં આવશે 
પૂ.મોરારિબાપુ પ્રેરિત અનેક વિધ એવોર્ડઝ વિવિધ કળાઓ, ભાષા-સાહિત્ય અને સામાજિક સેવા ક્ષેત્ર…
માનસ ગુરુકૂલ મહેશ એન.શાહ દિ-૪ તા-૫ એપ્રિલ.સત્ય પ્રતાપી હોય છે અને પ્રેમ પ્રભાવી હોય છે.
ચોથા દિવસની કથામાં પ્રવેશ કરતી વખતે બાપુએ કહ્યું કે મારા ભાવનગર પાસેના…
રામનામ જાતિગત,કૂળગત કે વંશગત નથી કારણ કે એ આદિ-અનાદિ-અનંત છે,પુરાતન નહિ સનાતન છે.
માનસ રામકથા મહેશ એન.શાહ દિવસ-૨ તારીખ- ૨૦ માર્ચ.નામમાં ગળપણ,સગપણ અને વળગણ છે.રામનામ…
પૂજ્ય મોરારી બાપૂએ ધોળાવીરા રામકથા શરૂ કરતા પહેલા ત્યાંના પૌરાણિક સંગ્રહાલયની મુલાકાત લીધી
પૂજ્ય મોરારી બાપૂએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામના મેળવી ચૂકેલ ધોળાવીરા અને…
યુક્રેનના યુદ્ધમાં અસર પામેલા ભારતીયોને સંવેદનારૂપે સવા કરોડની મદદ મોકલતા મોરારિબાપુ 
બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજતરમાં યોજાયેલી…
અરુણાચલ પ્રદેશમાં શહીદીને વરેલા સૈનિકોના પરિવારજનોને મોરારિબાપુ તરફથી સહાય અને શ્રદ્ધાંજલિ
ગત થોડા દિવસો પૂર્વે ભારતના ઉત્તરપૂર્વિય રાજ્ય અરુણાચલ પ્રદેશની હિમાલયની ઉત્તુંગ ગિરિમાળાઓમા…
કિર્તિદાને મોરારિ બાપુને પોતાના બાપ ગણાવ્યા છે
અમદાવાદ : નિલકંઠવર્ણીનો વિવાદ રોજ વધુને વધુ વકરતો જાય છે. સાધુ-સંતો બાદ હવે…
