Tag: Mahisagar

માતાનો ત્રણ પુત્રીઓની સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તંત્રના અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. માતાએ પોતાની ત્રણ પુત્રીઓ સાથે આત્મહત્યા પાછળનું ...

ખોડિયાર માતાના મંદિરમાં મહાકાય મગર આવી ગયો

અમદાવાદ :  મહિસાગર જિલ્લાના પાલ્લા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં મહાકાય મગર કયાંકથી આવી જતાં સ્થાનિક ગ્રામજનો સહિતના લોકોમાં ભારે કૌતુક અને ...

લુણાવાડા : ગઢ ગામે ૩ વાઘ દેખાયાનો ગ્રામજનોનો દાવો

અમદાવાદ : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામ પાસે જંગલ વિસ્તારમાં તાજેતરમાં એક વાઘ હોવાની પુષ્ટિ ખુદ રાજય સરકાર અને ...

મહિસાગર જંગલમાં દેખાયેલ વાઘને લઇને સાવચેતી રખાશે

અમદાવાદ : મહીસાગર જિલ્લાના જંગલમાં દેખાયેલા રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા માટે વન વિભાગ દ્વારા હવે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં ...

બાલાસિનોર તાલુકામાં અત્યાર સુધીનો સૌથી વધુ ૧૨૨ મી.મી. વરસાદ

લુણાવાડાઃ સમગ્ર રાજયમાં વરસાદનું આગમન શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં અનરાધાર વર્ષા વરસી રહી છે ત્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ...

મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડા કરવાના કામનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડું કરવાના ...

ધાર્મિકઃ ચાલો કડાણા જળાશય કાંઠે નદીનાથ મહાદેવના સાનિધ્યમાં..

મહીસાગર જિલ્લાના કડાણા જળાશયના કાંઠે નદીનાથ મહાદેવના સાનિધ્યમાં મહી પુનમના ત્રિદિવસીય મેળાનો પ્રારંભ આ સ્થળે શ્રી નદીનાથ મહાદેવ, બાર જ્યોતિર્લિંગ, ...

Categories

Categories