Tag: Sujlam Suflam

સુજલામ્ સુજલામ્ જળ અભિયાનમાં અગ્રેસર ગોંડલના રાણસીકીની પ્રેરણાત્મક વાત

ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં ત્રણ વરસ પહેલા આવેલા ભયાનક પૂરમાં તબાહ થયેલી ખેતીની જમીન માટે સુજલામ્ સુફલામ જળ અભિયાન આશીર્વાદ ...

૩૧મી મે એ વિવિધ સમાજના દંપતિ દ્વારા નર્મદા જળ પૂજનથી જળ અભિયાનનું સમાપન

 ગુજરાતમાં જન અભિયાનની જેમ હાથ ધરાયેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનું સમાપન ૩૧મી મે એ રાજ્યભરમાં વિવિધ સમાજના દંપતિના હસ્તે  નર્મદા ...

તળાવની પવિત્ર માટીથી ખેતરો લીલાંછમ્મ બનવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આશાવાદ

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડીયા ગામ ખાતે ઉપસ્થિત રહયા હતા અને શ્રમદાન કર્યુ હતુ. તેમણે ‘‘સુજલામ્ ...

મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડા કરવાના કામનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડું કરવાના ...

સ્વયંભુ અને સ્વૈચ્છિક રીતે જળ સંચયમાં જોતરાતું જાખોરા ગામ

ગાંધીનગર જિલ્લાનું નાનકડું જાખોરા ગામ ૨૭૦ જેટલા ખેડૂત ખાતેદારો ધરાવે છે. રાજય સરકારના સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અન્વયે જાખોરા ગામે ...

૪૧૦૦ કિ.મી.ની નર્મદા નહેર અને ૨૫૭૭ કેનાલ સાયફનની સફાઇ કામગીરી સંપન્ન

સુજલામ સુફલામ જળસંચય અભિયાન સંદર્ભે રાજ્યના નર્મદા નિગમની યાદીમાં જણાવ્યાનુસાર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ ...

નર્મદા યોજનાની કેનાલ નેટવર્કમાં સફાઇ-મરામતની કામગીરી પુરજોશમાં

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિનથી સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ કરાયો છે. રાજ્યની ...

Page 1 of 2 1 2

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.