કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો by KhabarPatri News June 24, 2023 0 ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો હતો. આ બલિદાન સ્તંભ શ્યામા પ્રસાદ ...
ભાજપને ૨૦૨૪માં પણ ૩૦૦થી વધુ સીટ મળશે : અમિત શાહ by KhabarPatri News June 24, 2023 0 કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહ હાલમાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે, ત્યારે લગભગ સમગ્ર વિપક્ષ આગામી વર્ષની લોકસભા ચૂંટણીની તૈયારી ...
અમિત શાહે અમદાવાદમાં ૭૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું by KhabarPatri News June 21, 2023 0 અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિકાસકાર્યોની ભેટ આપી છે. અમિત શાહે ૭૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત ...
CBI ૬ કેસની તપાસ કરશે : અમિત શાહ by KhabarPatri News June 2, 2023 0 ગૃહમંત્રી અમિત શાહે ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી મણિપુરમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજ્ય ...
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતર્મુહુત by KhabarPatri News May 23, 2023 0 અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતર્મુહુત પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું કે, ...
મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના આધુનિક ઈતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું : અમિત શાહ by KhabarPatri News May 20, 2023 0 દિલ્હી ગુજરાતી સમાજ'ના ૧૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આધુનિક ભારતના નિર્માણમાં ચાર ગુજરાતીઓનું મહત્વનું ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનથી કોંગ્રેસ ભડકી, પોલીસમાં નોંધાવી ફરિયાદ by KhabarPatri News April 29, 2023 0 કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર વિપક્ષને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે ગૃહમંત્રી આવા ...