Tag: Amit Shah

મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના આધુનિક ઈતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું : અમિત શાહ

દિલ્હી ગુજરાતી સમાજ'ના ૧૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આધુનિક ભારતના નિર્માણમાં ચાર ગુજરાતીઓનું મહત્વનું ...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનથી કોંગ્રેસ ભડકી, પોલીસમાં નોંધાવી ફરિયાદ

કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર વિપક્ષને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે ગૃહમંત્રી આવા ...

તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે મુસ્લિમ રિઝર્વેશન ખતમ કરી દઇશું” : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિક્ષા અને રોજગારમાં તેલંગાણામાં મુસ્લિમોને આપવામાં આવેલી અનામત અને ડબલ બેડરૂમના ઘર જેવી કલ્યાણકારી યોજનાઓને ગેરબંધારણીય ...

દેશના અગ્રણી મુસ્લિમ નેતાઓ ગૃહમંત્રીને મળ્યાઃઆ એક અલગ જ અમિત શાહ હતા : મુસ્લિમ ધર્મગુરુ

મુસ્લિમ ધર્મગુરુઓનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું. શાહે રામનવમી પછી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ અને નફરત ફેલાવનારાઓ સામે ...

નવાડામાં અમિત શાહએ કહ્યું “બિહારમાં ભાજપને તક આપો, તોફાનીઓને ઉંધા લટકાવીને સીધા કરવામાં આવશે”

બિહારના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અમિત શાહે નવાડામાં જનસભાને સંબોધિત કરતા મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતીશ કુમાર અને જેડીયુના રાષ્ટ્રીય ...

કોંગ્રેસના આગેવાનીવાળી UPA સરકારના કાર્યકાળમાં CBI મારા પર મોદીને ફસાવવાનું પ્રેશર કર્યું હતું : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, કોંગ્રેસની આગેવાનીવાળી યૂપીએ એટલે કે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર દરમ્યાન સીબીઆઈએ ગુજરાતમાં એક ...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ‘સ્પર્શ નગરી’ નિહાળી, સ્પર્શ મહોત્સવનો પ્રારંભ

પદ્મભૂષણ વિભૂષિત, આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. સહિત ૧૦૦૦થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોનો સ્પર્શ નગરીમાં પ્રવેશ થયો, માંગલિક દરમિયાન સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક ...

Page 2 of 24 1 2 3 24

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.