હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું,”અમિત શાહને કહેજો કે ઈસરોનું નિર્માણ કોંગ્રેસે કર્યું હતું..”
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં નેતાઓની મુસાફરીમાં વધારો શરૂ થઈ ગયો…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સમગ્ર ભારતમાં પ્રથમ સૈનિક સ્કૂલનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુર્હુત કર્યું
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના બોરિયાવીમાં સહકારી સંસ્થા…
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો
ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો…
ભાજપને ૨૦૨૪માં પણ ૩૦૦થી વધુ સીટ મળશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહ હાલમાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે, ત્યારે…
અમિત શાહે અમદાવાદમાં ૭૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિકાસકાર્યોની ભેટ આપી છે. અમિત શાહે ૭૩…
CBI ૬ કેસની તપાસ કરશે : અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી…
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતર્મુહુત
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતર્મુહુત પ્રસંગે…
મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના આધુનિક ઈતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું : અમિત શાહ
દિલ્હી ગુજરાતી સમાજ'ના ૧૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનથી કોંગ્રેસ ભડકી, પોલીસમાં નોંધાવી ફરિયાદ
કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર વિપક્ષને બદનામ કરવાનો પણ…
તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે મુસ્લિમ રિઝર્વેશન ખતમ કરી દઇશું” : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિક્ષા અને રોજગારમાં તેલંગાણામાં મુસ્લિમોને આપવામાં આવેલી અનામત…
