પૂજ્ય મોરારી બાપૂએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામના મેળવી ચૂકેલ ધોળાવીરા અને તેના પુરાતત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. મોરારી બાપુ કે જેમની રામકથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે આ વખતે આ આયોજન ત્યાં કરવામાં આવ્યું છે. ત્યાં રામ કથાની શરૂઆત પહેલા તેમણે મુલાકાત લીધી હતી અને તેની ભવ્યતાના વખાણ કર્યા હતા.
GEM 2023/2024 રિપોર્ટ અનુસાર, ભારત બિઝનેસ શરૂ કરવા માટે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક
નવા ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ મોનિટર (GEM) 2023/2024 રિપોર્ટ અનુસાર, ભારત બિઝનેસ શરૂ કરવા માટે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે...
Read more