ધાર્મિક

અમરનાથ ઃ અત્યાર સુધીમાં કુલ ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

શ્રીનગરઃ અમરનાથ યાત્રા ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ  ગુફામાં કુદરતીરીતે…

કુમકુમ મંદિર ખાતે સત્સંગ સભા યોજાઈ

સદાચારમય જીવન જીવીએ તો, ભગવાન રાજી થાય - સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ ૧૬ જુલાઈ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ…

મજેવડી ગામે દેવતણખીદાદાનો મેળોઃ નવધાભક્તિ અને આશરાધર્મનાં મહિમાવંત પર્વ

 મજેવડી ગામે દેવતણખીદાદાનો મેળોઃ નવધાભક્તિ અને આશરાધર્મનાં મહિમાવંત પર્વ અષાઢીબીજનાં પાવન દિવસે સાધુ-સંતો અને સમરસ સમાજ સાથે આતિથ્યભાવે ભોજન ભજનની…

સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ગ્રંથ

સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ગ્રંથ એકવાર એક વ્યક્તિ હોકાયંત્ર સાથે અરીસો જાડીને તેને વેચવા નીકળ્યો. રસ્તે પસાર થતા એક વટેમાર્ગુએ આ જાયું.…

ગીતા દર્શન – ૧૭

ગીતા દર્શન   " દેહી નિત્યમવધ્યોઅયં દેહે સર્વસ્ય ભારત I    તસ્માતસર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમહર્સિ II ૨/૩૦II " અર્થ :-…

રથયાત્રા ૨૦૧૮ : રાજ્યમાં જય રણછોડ-માખણચોરના જય નાદ સાથે નીકળશે ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રાઓ

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં જય રણછોડ- માખણચોરના જય નાદ સાથે ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળશે.…

Latest News