રાજસ્થાનનાં અશોક ગેહલોક સરકારના સ્વાસ્થ્ય મંત્રી પરસાદીલાલ મીણાએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તુલના ભગવાન રામ સાથે કરી દીધી. સ્વાસ્થ્ય…
શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવ 16 તારીખના રોજ ગુરૂગુણ મહોત્સવ યોજાયો હતો. લક્ષ્મીવર્ધક શ્વે.મૂ.પૂ.…
શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમના આ મહોત્સવની…
કોરોનાકાળના બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલાક વર્ષ અલગ રહ્યાં…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા પીએમ મોદીએ મહાકાલની પૂજા-અર્ચના કરી છે. આ ખાસ…
કેરળના કોઝિકોડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મંદિરનો પૂજારી બુરખો પહેરીને ઘૂમી રહ્યો હતો. આ શંકાસ્પદ વ્યક્તિને…
Sign in to your account